- National
- વૃંદાવનના બાંકે બિહારી મંદિર કોરીડોરનો પુજારીઓ વિરોધ કેમ કરી રહ્યા છે
વૃંદાવનના બાંકે બિહારી મંદિર કોરીડોરનો પુજારીઓ વિરોધ કેમ કરી રહ્યા છે
By Khabarchhe
On

વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર કોરીડોર નિર્માણ પર ઘમાસાણ મચ્યું છે. મંદિરમાં પુજાપાઠ કરનારા ગોસ્વામી સમાજ વિરોધ કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારનો બાંકે બિહારી કોરીડોર ડ્રીમ પ્રોજેક્ટ છે અને 5 એકરમા બનવાનો છે. બનતા 3 વર્ષ લાગંશે.
કોરીડારોમાં મંદિરના રસ્તા પહોળા કરવામાં આવશે, મંદિરમાં એન્ટ્રી માટે 3 ગેટ બનાવાશે અને 30000 સ્કેવર ફુટનું વિશાળ પાર્કીંગ બનશે. 3 હિસ્સામાં કોરીડોર બનવાનો છે.
પુજારીઓ વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણકે, તેમનું માનવું છે કે, કોરીડોર બનવાને કારણે કુંજની ગલીઓ બરબાદ થઇ જશે. વૃંદાવનની સંસ્કૃતિ ખતમ થઇ જશે, મંદિર પાસેની દુકાનો હટી જવાને કારણે ઘણા લોકોએ રોજગારી ગુમાનની પડશે અને ટેન્ડરમાં મનમાની થવાની શંકા છે.
Related Posts
Top News
Published On
ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
Published On
By Nilesh Parmar
સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
Published On
By Dharmesh Kalsariya
સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Published On
By Nilesh Parmar
આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.