વૃંદાવનના બાંકે બિહારી મંદિર કોરીડોરનો પુજારીઓ વિરોધ કેમ કરી રહ્યા છે

વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર કોરીડોર નિર્માણ પર ઘમાસાણ મચ્યું છે. મંદિરમાં પુજાપાઠ કરનારા ગોસ્વામી સમાજ વિરોધ કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારનો બાંકે બિહારી કોરીડોર ડ્રીમ પ્રોજેક્ટ છે અને 5 એકરમા બનવાનો છે. બનતા 3 વર્ષ લાગંશે.

કોરીડારોમાં મંદિરના રસ્તા પહોળા કરવામાં આવશે, મંદિરમાં એન્ટ્રી માટે 3 ગેટ બનાવાશે અને 30000 સ્કેવર ફુટનું વિશાળ પાર્કીંગ બનશે. 3 હિસ્સામાં કોરીડોર બનવાનો છે.

પુજારીઓ વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણકે, તેમનું માનવું છે કે, કોરીડોર બનવાને કારણે કુંજની ગલીઓ બરબાદ થઇ જશે. વૃંદાવનની સંસ્કૃતિ ખતમ થઇ જશે, મંદિર પાસેની દુકાનો હટી જવાને કારણે ઘણા લોકોએ રોજગારી ગુમાનની પડશે અને ટેન્ડરમાં મનમાની થવાની શંકા છે.

 

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.