ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યકારી સમિતિમાં રાજન ભટ્ટની બિનહરીફ વરણી

ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના ૫૨ વિજેતામાંથી 16 કાર્યકારી સમિતિની યોજાનારી ચૂંટણીમાં 36 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં સુરતના રાજન ભટ્ટ વિકાસ મંત્રી તરીકે ચૂંટણી કમિશનર પી.વી. ત્રિવેદીએ બિનહરિફ વિજેતા ઘોષિત જાહેર કર્યા છે. 17 નવેમ્બરથી પોસ્ટલ મતપ્તપત્રકો દ્વારા ચૂંટણી યોજાશે. રાજન ભટ્ટની કવિતાઓ વાર્તાઓ વિવિધ સામયિકો મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહે છે. પરિષદના અધિવેશન અને જ્ઞાન સત્રમાં મુખ્ય આયોજક તરીકે અગ્રીમ ભૂમિકા રહી છે.

Related Posts

Top News

શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું

  IVFએ એક એવી તકનીક છે, જે આજના ઘણા યુગલોને માતાપિતા બનવાનો આનંદ આપે છે. આ તકનીક ફક્ત એક...
Lifestyle 
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું

Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું

સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષા અને ધમકીઓ આપવા માટે કુખ્યાત કિર્તી પટેલની જ્યારે 17 જૂને સુરત પોલીસે ધરપકડ કરી ત્યારે...
Gujarat 
Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ -27-7-2025 વાર - શનિવાર   માસ - તિથિ-  શ્રાવણ સુદ ત્રીજ આજની રાશિ - સિંહ ચોઘડિયા, ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું
Copyright (c) Khabarchhe All Rights Reserved.