2226 વાઘ ભારતમાં છે કે કાગળ પર જ ?

ભારતમાં પીએમ મોદી દ્વારા દેશમાં વાઘની સંખ્યા બચાવવા માટે પ્રયત્નો શરુ કરી દીધા છે. ભારતમાં હાલમાં 2226 વાઘ છે તેવા સરકારી આંકડા છે. પરંતુ આ આંકડા પર અનેક લોકોને સંદેહ છે. જે ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં 30 ટકા જેવો તફાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે શું ખરેખર વાઘની સંખ્યા કેટલી છે તે પ્રશ્ન છે. શું ભારત સરકારે વૈશ્વિક દબાણમાં આવીને વાઘની વસતિના આંકડામાં વધારો-ઘટાડો કર્યો છે?

Top News

એક ક્લિકમાં બદલાઈ જતી સ્ક્રીન સાથે અલ્કાટેલ V3 સ્માર્ટફોનની સીરિઝ થઇ લોન્ચ

અલ્કાટેલ ભારતીય બજારમાં પાછું ફર્યું છે અને ત્રણ નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. ત્રણેય ફોન અલ્કાટેલ V3 શ્રેણીનો ભાગ છે...
Tech and Auto 
એક ક્લિકમાં બદલાઈ જતી સ્ક્રીન સાથે અલ્કાટેલ V3 સ્માર્ટફોનની સીરિઝ થઇ લોન્ચ

UK ભણવા જવાનું વિચારો છો તો આ સમાચાર તમારા કામના છે

અમેરિકાએ તાજેતરમાં જ ઇમિગ્રેશન નિયમો કડક બનાવ્યા છે અને હવે UKએ પણ ઇમિગ્રેશન નિમયો બદલ્યા છે જેને કારણે ગુજરાતીમાં...
Education 
UK ભણવા જવાનું વિચારો છો તો આ સમાચાર તમારા કામના છે

હવે આપણા મિત્ર દેશ પણ નથી ઇચ્છતા કે પાકિસ્તાન ભીખનો કટોરો લઈને આવે..’ શાહબાજનું મોટું કબૂલનામું

ભારતથી એક દિવસ અગાઉ આઝાદી મેળવનાર પાકિસ્તાનની હાલત એવી છે કે તે મોટા ભાગે પોતાના મિત્ર રાષ્ટ્રો સામે ભીખનો કટોરો...
World 
હવે આપણા મિત્ર દેશ પણ નથી ઇચ્છતા કે પાકિસ્તાન ભીખનો કટોરો લઈને આવે..’ શાહબાજનું મોટું કબૂલનામું

શું આમીરની છેલ્લી ફિલ્મ 'મહાભારત' હશે? કહ્યું- આ પછી બીજો કોઈ પ્રોજેક્ટ બનાવી શકશે નહીં

સુપરસ્ટાર આમિર ખાન લાંબા સમય પછી મોટા પડદા પર પાછા ફરી રહ્યા છે. તેમની નવી ફિલ્મ 'સિતારે જમીન પર...
Entertainment 
શું આમીરની છેલ્લી ફિલ્મ 'મહાભારત' હશે? કહ્યું- આ પછી બીજો કોઈ પ્રોજેક્ટ બનાવી શકશે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.