2226 વાઘ ભારતમાં છે કે કાગળ પર જ ?

ભારતમાં પીએમ મોદી દ્વારા દેશમાં વાઘની સંખ્યા બચાવવા માટે પ્રયત્નો શરુ કરી દીધા છે. ભારતમાં હાલમાં 2226 વાઘ છે તેવા સરકારી આંકડા છે. પરંતુ આ આંકડા પર અનેક લોકોને સંદેહ છે. જે ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં 30 ટકા જેવો તફાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે શું ખરેખર વાઘની સંખ્યા કેટલી છે તે પ્રશ્ન છે. શું ભારત સરકારે વૈશ્વિક દબાણમાં આવીને વાઘની વસતિના આંકડામાં વધારો-ઘટાડો કર્યો છે?

Top News

દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોનું કેન્સરની સારવારમાં નવું સંશોધન, હવે કેન્સરની ગાંઠોને કાઢવાને બદલે તેને સુધારી શકાશે

દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ કેન્સરની સારવારમાં એક મોટી શોધ કરી છે. વૈજ્ઞાનિકોએ કેન્સરના કોષોને માર્યા વિના તેમના ઘાતક સ્વભાવને બદલવાનો પરાક્રમ...
Science 
દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોનું કેન્સરની સારવારમાં નવું સંશોધન, હવે કેન્સરની ગાંઠોને કાઢવાને બદલે તેને સુધારી શકાશે

"પ્રાણીઓનો ખોરાક", સ્પાઇસજેટના કર્મચારીઓને પેસેન્જરોએ ઘેર્યા, ખોરાકની ગુણવત્તા અંગે હંગામો મચાવ્યો

પુણે એરપોર્ટ પર ફ્લાઇટ મોડી પડતાં સ્પાઇસજેટના મુસાફરોએ હંગામો મચાવ્યો હતો, જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ગુસ્સે ભરાયેલા...
National 
 "પ્રાણીઓનો ખોરાક", સ્પાઇસજેટના કર્મચારીઓને પેસેન્જરોએ ઘેર્યા, ખોરાકની ગુણવત્તા અંગે હંગામો મચાવ્યો

સાઇપ્રસમાં ગ્રીન લાઇન બફર ઝોન શું છે, જ્યાં PM મોદીએ લીધી મુલાકાત, આખરે કેમ આ ખાસ છે?

વડાપ્રધાન મોદી હાલમાં 3 દેશોના પ્રવાસ પર છે. તેમનો પ્રવાસ સાયપ્રસથી શરૂ થયો હતો. વડાપ્રધાન ગઈકાલે સાયપ્રસ પહોંચ્યા હતા. અહીં...
World  Politics 
સાઇપ્રસમાં ગ્રીન લાઇન બફર ઝોન શું છે, જ્યાં PM મોદીએ લીધી મુલાકાત, આખરે કેમ આ ખાસ છે?

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.