સાંસદો લોકસભા લડ્યા એટલે રાજ્યસભાની 10 સીટો ખાલી થઇ ગઇ, તેમાં ભાજપની 7 છે

રાજ્યસભાના 10 સભ્યોએ લોકસભા ચૂંટણી લડી અને જીત્યા એટલે 10 બેઠકો ખાલી પડી છે. જેમાં આસામ, બિહાર, મહારાષ્ટ્રની 2-2 સીટો છે અને હરિયાણા, રાજસ્થાન, ત્રિપુરાની એક-એક સીટ છે.

કામાખ્યા પ્રસાદ તાસા આસામથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા, તેઓ કાજીરંગી સીટથી લોકસભા જીત્યા, સર્બાનંદ સોનોવાલ આસામથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા, તેઓ ડિબ્રુગઢથી લોકસભા જીત્યા, મીસા ભારતી બિહારથી RJDના રાજ્યસભા સાંસદ હતા, તેઓ પાટલીપુત્રથી જીત્યા, વિવેક ઠાકુર બિહારથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા, નવાદાથી જીત્યા, છત્રપતિ ઉદયનરાજ ભોસલે મહારાષ્ટ્રથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા, સતારાથી જીત્યા, પીયુષ ગોયલ મહારાષ્ટ્રથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા, મુંબઇ નોર્થથી જીત્યા, દીપેન્દ્ર હુડ્ડા, હરિયાથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ હતા, રોહતકથી જીત્યા, જ્યોતિરાદિત્ય સિંધીયા મધ્ય પ્રદેશથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા, ગુનાથી જીત્યા, કે સી વેણુગોપાલ રાજસ્થાનથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ હતા, કેરળી આલપ્પુઝા બેઠક પરથી જીત્યા, બિપ્લવ કુમાર દેવ ત્રિપુરાથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા, ત્રિપુરા વેસ્ટથી જીત્યા. હવે 10 નવા રાજ્યસભા સાંસદ બનશે.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.