શું ભાજપ ફુલ ટાઇમ રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર નહીં કરે?

ભારતીય જનતા પાર્ટી જે પી નડ્ડાની જગ્યાએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકતી નથી, હવે એવું જાણવા મળ્યું છે કે ભાજપ અત્યારે ફુલ ટાઇમ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાના મૂડમાં નથી, પરંતુ કાર્યકારી અધ્યક્ષ બનાવશે અને જેની જાહેરાત ટુંક સમયમાં થઇ શકે છે.

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેબિનેટ મંત્રી જે પી નડ્ડા વચ્ચે લાંબી મીટિંગ થઇ હતી.જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, આ વર્ષમાં 4 રાજ્યો મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કાર્યકારી અધ્યક્ષ જ નિમવાની જરૂર છે. કાર્યકારી અધ્યક્ષનું પરફોર્મ્ન્સ સારું રહે તો પછી તેમને ફુલટાઇમ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. જે પી નડ્ડા કેબિનેટ મંત્રી બન્યા અને તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પણ પુરો થયો છે.

Related Posts

Top News

જાતિગત વસતી ગણતરી ક્યારે થશે? સરકારે જાહેર કરી દીધી તારીખ

દેશની વસ્તી ગણતરી અને જાતિગત ગણતરીની લાંબા સમયથી પડતર પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 1 માર્ચ, 2027...
Governance 
જાતિગત વસતી ગણતરી ક્યારે થશે? સરકારે જાહેર કરી દીધી તારીખ

USમાં ચીની મહિલા વૈજ્ઞાનિક પાસેથી મળી ખતરનાક ફૂગ ભરેલી પ્લાસ્ટિકની થેલી

યુનકિંગ જિયાન અને જુન્યોંગ લિયુ... આ બે નામ હાલમાં અમેરિકામાં ચર્ચાનો વિષય છે. 33 વર્ષીય જિયાન અને 34 વર્ષીય લિયુ...
World 
USમાં ચીની મહિલા વૈજ્ઞાનિક પાસેથી મળી ખતરનાક ફૂગ ભરેલી પ્લાસ્ટિકની થેલી

જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?

સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હમેંશા પ્રભાવશાળી રહ્યું છે. હમણા છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર જિગીશા પટેલ અને બન્ની ગજેરાની કથિત...
Gujarat 
  જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?

વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે... જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો

સેના પર કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાઈકોર્ટની લખનઉ બેન્ચે આ મામલે રાહુલ...
National 
વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે... જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.