રાહુલ ગાંધી માટે કેજરીવાલ અચાનક દુશ્મન કેમ બની ગયા?

છેલ્લાં કેટલાંક સમયથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મિત્ર હતા અને લોકસભા 2024માં સાથે મળીને ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ અચાનક હવે રાહુલ ગાંધી માટે કેજરીવાલ દુશ્મન બની ગયા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બદલે રાહુલ અત્યારે કેજરીવાલ પર પ્રહાર કરી રહ્યા છે.

દિલ્હીની એક સભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કેજરીવાલ પ્રધાનમંત્રી મોદી કરતા પણ વધારે જુઠું બોલે છે. PM મોદી કરતા પણ વધારે ચાલાક છે. કેજરીવાલ દુશ્મન બનવા પાછળના કારણો એ છે કે  ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ કેજરીવાલને ખુલ્લું સમર્થન આપ્યું છે. મમતા, અખિલેશ, ઉદ્ધવ ઠાકરેએ કેજરીવાલને ટેકો આપ્યો છે એ વાત કોંગ્રેસને ગમી નથી. બીજુ કે તાજેતરમાં  AAPના એક પોષ્ટરમાં રાહુલને ભષ્ટ્રાચારીઓની યાદીમાં બતાવાયા હતા. ત્રીજું કારણ એ છે કે કોંગ્રેસને એ વાત સમજ પડી ગઇ છે કે ભાજપને પાડવા કરતા  AAP અને સમાજવાદી પાર્ટીને તોડવી જરૂરી છે.

Related Posts

Top News

'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે...', IPL ચેમ્પિયન બન્યા બાદ શું કહ્યું વિરાટ કોહલીએ

17 વર્ષ પછી, RCB એ પંજાબ કિંગ્સને હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) નો ખિતાબ  પહેલીવાર પોતાના નામે કર્યો. આ...
Sports 
'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે...', IPL ચેમ્પિયન બન્યા બાદ શું કહ્યું વિરાટ કોહલીએ

એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સી કેમ બન્યો રૂપિયો?

ભારતીય ચલણ રૂપિયાનું મે મહિનામાં એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન જોવો મળ્યું. આખા મે મહિનામાં ડોલર સામે ભારતીય રૂપિયો 1.27 ટકા...
Business 
એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સી કેમ બન્યો રૂપિયો?

અનિલ અંબાણીને દેવામાંથી બહાર કાઢી રહેલા મોટા પુત્ર જય અનમોલ વિશે જાણો

અનિલ અને ટીના અંબાણીના સૌથી મોટા પુત્ર જય અનમોલ વિશે મીડિયામાં ખાસ્સી ચર્ચા થતી નથી, કારણકે જય અનમોલ હંમેશા...
Business 
અનિલ અંબાણીને દેવામાંથી બહાર કાઢી રહેલા મોટા પુત્ર જય અનમોલ વિશે જાણો

પ્રોવિડન્ટ ફંડમાં એવી સુવિધા આવી રહી છે જે તમને કામ લાગશે

કેન્દ્ર સરકાર એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)માં મોટો બદલાવ કરી રહી છે. કર્મચારીઓને હવે એક વિશેષ સુવિધા મળવાની...
Business 
પ્રોવિડન્ટ ફંડમાં એવી સુવિધા આવી રહી છે જે તમને કામ લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.