રાહુલ ગાંધી માટે કેજરીવાલ અચાનક દુશ્મન કેમ બની ગયા?

છેલ્લાં કેટલાંક સમયથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મિત્ર હતા અને લોકસભા 2024માં સાથે મળીને ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ અચાનક હવે રાહુલ ગાંધી માટે કેજરીવાલ દુશ્મન બની ગયા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બદલે રાહુલ અત્યારે કેજરીવાલ પર પ્રહાર કરી રહ્યા છે.

દિલ્હીની એક સભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કેજરીવાલ પ્રધાનમંત્રી મોદી કરતા પણ વધારે જુઠું બોલે છે. PM મોદી કરતા પણ વધારે ચાલાક છે. કેજરીવાલ દુશ્મન બનવા પાછળના કારણો એ છે કે  ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ કેજરીવાલને ખુલ્લું સમર્થન આપ્યું છે. મમતા, અખિલેશ, ઉદ્ધવ ઠાકરેએ કેજરીવાલને ટેકો આપ્યો છે એ વાત કોંગ્રેસને ગમી નથી. બીજુ કે તાજેતરમાં  AAPના એક પોષ્ટરમાં રાહુલને ભષ્ટ્રાચારીઓની યાદીમાં બતાવાયા હતા. ત્રીજું કારણ એ છે કે કોંગ્રેસને એ વાત સમજ પડી ગઇ છે કે ભાજપને પાડવા કરતા  AAP અને સમાજવાદી પાર્ટીને તોડવી જરૂરી છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-05-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે અતિશય ખર્ચ કરવાથી બચવું પડશે, નહીં તો તમે તમારી સંચિત સંપત્તિ પણ ખતમ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
Copyright (c) Khabarchhe All Rights Reserved.