ઔરંગઝબની કબર હટાવવાની જરૂર નથી પણ,,, મુન્તશીરના નિવેદનથી વિવાદ

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લાં ઘણા દિવસોથી મોઘલ શાસક ઔરંગઝેબને લઇને વિવાદ ભડકેલો છે. આ ચર્ચા હવે ઉત્તર પ્રદેશ સુધી ફેલાઇ છે. હવે જાણીતા ગીતકાર મનોજ મુન્તસીરે એક એવું નિવેદન આપ્યું જેને કારણે વિવાદ ઉભો થયો છે.

મનોજ મુન્તસીરે પોતાના X પ્લેટફોર્મ પર વીડિયો શેર કરીને કહ્યું કે,આજે દેશભરમાં અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના છત્રપતિ નગરમાં આવેલી ઔરંગઝેબની કબર હટાવી દેવામાં આવે. મુન્તસીરે કહ્યું કે, હું આ નિવેદનનો વિરોધ કરું છુ. કબર હટાવવાની જરૂર નથી તેની પર શૌચાલય બનાવી દો.

મનોજ મુન્તસ્રીના આ નિવેદનને કારણે ભડકો થયો છે અને કેટલાંક લોકો તેમની પર નફરત ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમા કહ્યું હતું કે, ઔરંગઝેબની કબર હટાવી દેવી જોઇએ.

Related Posts

Top News

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું
Copyright (c) Khabarchhe All Rights Reserved.