- Politics
- ઔરંગઝબની કબર હટાવવાની જરૂર નથી પણ,,, મુન્તશીરના નિવેદનથી વિવાદ
ઔરંગઝબની કબર હટાવવાની જરૂર નથી પણ,,, મુન્તશીરના નિવેદનથી વિવાદ
By Khabarchhe
On

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લાં ઘણા દિવસોથી મોઘલ શાસક ઔરંગઝેબને લઇને વિવાદ ભડકેલો છે. આ ચર્ચા હવે ઉત્તર પ્રદેશ સુધી ફેલાઇ છે. હવે જાણીતા ગીતકાર મનોજ મુન્તસીરે એક એવું નિવેદન આપ્યું જેને કારણે વિવાદ ઉભો થયો છે.
મનોજ મુન્તસીરે પોતાના X પ્લેટફોર્મ પર વીડિયો શેર કરીને કહ્યું કે,આજે દેશભરમાં અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના છત્રપતિ નગરમાં આવેલી ઔરંગઝેબની કબર હટાવી દેવામાં આવે. મુન્તસીરે કહ્યું કે, હું આ નિવેદનનો વિરોધ કરું છુ. કબર હટાવવાની જરૂર નથી તેની પર શૌચાલય બનાવી દો.
મનોજ મુન્તસ્રીના આ નિવેદનને કારણે ભડકો થયો છે અને કેટલાંક લોકો તેમની પર નફરત ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમા કહ્યું હતું કે, ઔરંગઝેબની કબર હટાવી દેવી જોઇએ.
Related Posts
Top News
Published On
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. આ ઘોષણામાં 12 દેશોના લોકોને અમેરિકા આવવા પર સંપૂર્ણપણે...
વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી
Published On
By Kishor Boricha
UPના ઝાંસીમાં વીજળી મીટર બદલવા ગયેલી ટીમના JEને એક છોકરી થપ્પડ મારી રહી છે અને તેની સાથે ગેરવર્તન...
કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?
Published On
By Kishor Boricha
અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીમાં ન દેખાતા હોય, પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેમની મજબૂત લોકપ્રિયતાનો અહેસાસ જોવા મળે છે. વિધાનસભા ચૂંટણીમાં...
સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત
Published On
By Vidhi Shukla
બેંગલુરુમાં બુધવારે એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે લાખો ચાહકો IPL 2025 ની વિજેતા RCB ટીમની વિજય પરેડમાં હાજરી આપવા...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.