- Politics
- જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે RSSએ બેઠકમાં શું નિર્ણય લીધો?
જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે RSSએ બેઠકમાં શું નિર્ણય લીધો?
By Khabarchhe
On

જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દાએ છેલ્લા કેટલાંક સમયથી દેશના રાજકારણમાં ઘમાસાણ મચાવી દીધું છે. અત્યાર સુધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી , ઇન્ડિયા ગઠબંધન સહિતના પક્ષો જાતિ આધારિત વસ્તી ગણતરીની તરફેણ કરી રહ્યા છે.NDAના સાથી પક્ષો પણ આની ફેવરમાં છે. હવે કેરળમાં મળેલી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ની બેઠક પછી એક મોટું નિવેદન સામે આવ્યું છે.
RSSના નેતા સુનિલ આંબેકરે કહ્યું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી સમાજમી એકતા અને અંખડિતતાને જોખમમાં મુકી શકે છે, જાતિગત વસ્તી ગણતરીનો ઉપયોગ રાજકીય સત્તા અને ચૂંટણી પ્રચાર માટે ન થવો જોઇએ, પરંતુ કલ્યાણકારી હેતુ માટે થવો જોઇએ. ખાસ કરીને દલિત સમાજની સંખ્યા જાણવા જાતિ આધારિત વસ્તી ગણતરી કરી શકાય.
Related Posts
Top News
Published On
કોંગ્રેસ પાર્ટીએ રાજધાની દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં OBC ભાગીદારી મહા સંમેલનનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના CM ...
સુરત ઓફિસર જીમખાનાના શૂટર ભાઈઓ અને બહેનોએ 29 મેડલ જીત્યા
Published On
By Dharmesh Kalsariya
61મી ગુજરાત સ્ટેટ રાઇફલ પિસ્તોલ શૂટિંગની સ્પર્ધા મિલિટરી એન્ડ રાઈફલ ટ્રેનિંગ એસોસિએશન ખાનપુર અમદાવાદ ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધા 10...
‘સંબંધ બાંધવાની ઉંમર 18ની જગ્યાએ 16 વર્ષ કરો..’, સુપ્રીમ કોર્ટમાં ઉઠી આ માગ
Published On
By Parimal Chaudhary
એમિક્સ ક્યૂરી અને વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે પરસ્પર સહમતિથી રોમાન્ચ અને સંબંધ બનાવવાની ઉંમર...
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો INDIA બ્લોક ભાગ લે તો... જાણો પછી સમીકરણ શું હશે?
Published On
By Kishor Boricha
જગદીપ ધનખરના રાજીનામા પછી, ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચૂંટણી પંચે આજે રિટર્નિંગ ઓફિસરની પણ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.