બિહારમાં સાતેય નવા મંત્રી ભાજપના, શું નીતિશને મહારાષ્ટ્રવાળી થવાનો ડર છે?

બિહારમાં બુધવારે નીતિશ સરકારની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું અને ખાલી પડેલી સાતેય જગ્યાઓ પર ભાજપના 7 મંત્રીઓ પસંદ કરવામાં આવ્યા ત્યારે રાજકારણનો નિષ્ણાતો પણ ચોંકી ગયા હતા કે નીતિશ આટલી સરળ વાત માની કેવી રીતે ગયાનીતિશની JDUમાં હવે 13 મંત્રી જ્યારે ભાજપના 21 મંત્રી થઇ ગયા છે.

જાણકારોનું કહેવું છે કે, ભાજપ બિહારમાં વધારે સીટ જીતવા છતા નીતિશને મોટા ભાઇ બનાવીને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને બજેટમાં પણ મોટી લ્હાણી કરી હતી. હવે જ્યારે 7 મહિના પછી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે નીતિશને મનાવી લીધા છે.

નીતિશને ડર છે કે મહારાષ્ટ્રમાં જે રીતે એકનાથ શિંદેને ભાજપે ઓછી બેઠક હોવા છતા CM બનાવ્યા હતા, પરંતુ તાજેતરની મહારાષ્ટ્રની ચૂંટણીમાં  ભાજપે બંપર જીત મેળવવાને કારણે શિંદેન સાઇડ લાઇન કરી દેવાયા. એવું બિહારમાં પણ થઇ શકે છે.

Related Posts

Top News

રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

ફેશન હંમેશા બદલાતી રહે છે, પરંતુ ક્યારેક એવો ટ્રેન્ડ આવે છે, જેને સામાન્ય લોકોમાં લોકપ્રિય બનાવવો મુશ્કેલ બની...
Offbeat 
રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની  કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ...
Gujarat 
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.