બિહારમાં સાતેય નવા મંત્રી ભાજપના, શું નીતિશને મહારાષ્ટ્રવાળી થવાનો ડર છે?

બિહારમાં બુધવારે નીતિશ સરકારની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું અને ખાલી પડેલી સાતેય જગ્યાઓ પર ભાજપના 7 મંત્રીઓ પસંદ કરવામાં આવ્યા ત્યારે રાજકારણનો નિષ્ણાતો પણ ચોંકી ગયા હતા કે નીતિશ આટલી સરળ વાત માની કેવી રીતે ગયાનીતિશની JDUમાં હવે 13 મંત્રી જ્યારે ભાજપના 21 મંત્રી થઇ ગયા છે.

જાણકારોનું કહેવું છે કે, ભાજપ બિહારમાં વધારે સીટ જીતવા છતા નીતિશને મોટા ભાઇ બનાવીને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને બજેટમાં પણ મોટી લ્હાણી કરી હતી. હવે જ્યારે 7 મહિના પછી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે નીતિશને મનાવી લીધા છે.

નીતિશને ડર છે કે મહારાષ્ટ્રમાં જે રીતે એકનાથ શિંદેને ભાજપે ઓછી બેઠક હોવા છતા CM બનાવ્યા હતા, પરંતુ તાજેતરની મહારાષ્ટ્રની ચૂંટણીમાં  ભાજપે બંપર જીત મેળવવાને કારણે શિંદેન સાઇડ લાઇન કરી દેવાયા. એવું બિહારમાં પણ થઇ શકે છે.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.