- Politics
- શું શશી થરુર કંઈ નવા-જૂની કરવાના છે?
શું શશી થરુર કંઈ નવા-જૂની કરવાના છે?
By Khabarchhe
On

કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરુરને પોતેને એવું લાગી રહ્યું છે કે પાર્ટી તેમને મહત્ત્વ નથી આપી રહી છે, પાર્ટી તેમની ઉપેક્ષા કરી રહી છે અને તેમને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા છે. શશી થરુરની નારાજગી પછી રાજકારણમાં એવી ચર્ચા શરૂ થઇ છે કે શું થરુર ભાજપમાં જોડાઇ જશે?
શશી થરુરે તાજેતરમાં કહ્યું હતુ કે, પાર્ટી સંસદમાં ઉઠાવનારા મહત્ત્વના મુદ્દા વિશે મારી સાથે ચર્ચા કરતી નથી. થરુરને ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના પ્રભારી પદેથી પણ હટાવી દેવામાં આવ્યા છે.
શશી થરુરથી કોંગ્રેસ એટલા માટે નારાજ છે કે તેઓ પાર્ટીની નીતિ વિરુદ્ધના નિવેદનો આપી રહ્યા છે. ઘણી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ જ્યારે પ્રધાનમંત્રી અમેરિકાના રાષ્ટ્રપતિને મળવા ગયા ત્યારે શશી થરુરે PM મોદીની સરાહના કરી હતી.
Related Posts
Top News
Published On
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
Published On
By Vidhi Shukla
ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
Published On
By Vidhi Shukla
ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા
Published On
By Parimal Chaudhary
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.