શું શશી થરુર કંઈ નવા-જૂની કરવાના છે?

કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરુરને પોતેને એવું લાગી રહ્યું છે કે પાર્ટી તેમને મહત્ત્વ નથી આપી રહી છે, પાર્ટી તેમની ઉપેક્ષા કરી રહી છે અને તેમને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા છે. શશી થરુરની નારાજગી પછી રાજકારણમાં એવી ચર્ચા શરૂ થઇ છે કે શું થરુર ભાજપમાં જોડાઇ જશે?

શશી થરુરે તાજેતરમાં કહ્યું હતુ કે, પાર્ટી સંસદમાં ઉઠાવનારા મહત્ત્વના મુદ્દા વિશે મારી સાથે ચર્ચા કરતી નથી. થરુરને ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના પ્રભારી પદેથી પણ હટાવી દેવામાં આવ્યા છે.

શશી થરુરથી કોંગ્રેસ એટલા માટે નારાજ છે કે તેઓ પાર્ટીની નીતિ વિરુદ્ધના નિવેદનો આપી રહ્યા છે. ઘણી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ જ્યારે પ્રધાનમંત્રી અમેરિકાના રાષ્ટ્રપતિને મળવા ગયા ત્યારે શશી થરુરે PM મોદીની સરાહના કરી હતી.

Related Posts

Top News

RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
Business 
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
World 
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Gujarat 
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
National 
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.