ટાટા ગ્રુપના તનૈરાએ તેના ફેસ્ટિવ કલેક્શન Miaraને સુરતમાં લોન્ચ કર્યું

 સુરત-સુરતના ઘોડરોડ રોડ પર છેલ્લાં 2 વર્ષથી ચાલી રહેતા ટાટા ગ્રુપના તનૈરા શો-રૂમમાં ફેસ્ટિવ કલેકશન શરૂ થયું છે. કંપનીના સિનિયર માર્કેટીંગ મેનેજર આનંદ શ્રીનિવાસને કલેકશન વિશે માહિતી આપી હતી.

 ટાટા ગ્રુપની વિમેન્સ એથનિક વેર બ્રાન્ડ તનૈરાએ તેના ફેસ્ટિવ કલેક્શન Miara: Crafted by Hand, Rooted in Purity લોન્ચ કર્યું છે. આજના સમયની મહિલાઓ માટે હસ્તકલા દ્વારા બનાવાયેલી રેન્જ પરંપરાગત હસ્તકલા સાથે સમકાલિન ડિઝાઇનનું મિશ્રણ કરે છે જે બધાથી અલગ તરી આવે તેવી એક અનોખી ડિઝાઇન લેંગ્વેજ લાવે છે. વિવિધ વણાટ પરંપરામાં વિવિધ સિલ્ક અને કોટન રજૂ કરતી Miara દરેક ઉજવણીની ક્ષણોમાં વધારો કરવા માટે બનાવવામાં આવી છે, ચાહે તે વ્યક્તિગત આનંદ કે પછી પ્રિયજનોને ભેટ આપવા માટે પસંદ કરવામાં આવે

ઉજવણીની ભાવનામાં વધારો કરતા તનૈરાનું લેટેસ્ટ કેમ્પેઇન ‘The Gift of Pure Love’ તહેવારોની સિઝન દરમિયાન સાડીની પ્રેમના એક શાશ્વત પ્રતીક તરીકે ઉજવણી કરે છે. કેમ્પેઇન ભેટસોગાદો આપવાના આનંદ પર બ્રાન્ડનો દ્રષ્ટિકોણ છે જે આપણને યાદ અપાવે છે કે તનૈરા સાડીની ભેટ આપવી તે ભાવનાના જેવી દુર્લભ અને અમૂલ્ય વસ્તુ સાથે પ્રેમનું સન્માન કરવાની બાબત છે. અંતે તો શુદ્ધતા પ્રેમનો સૌથી સાચો માપદંડ છે. કારણ કે સાચો પ્રેમ માત્ર જોવામાં નથી આવતો, તેની અનુભૂતિ થતી હોય છે

દરેક ખરીદીને વધુ યાદગાર બનાવવા માટે બ્રાન્ડે ગિફ્ટ વાઉચર્સ અને સોનાના સિક્કા સાથે વિશેષ તહેવારોની ઓફર્સ રજૂ કરી છે. રૂ. 10,000ની દરેક ખરીદી માટે ગ્રાહકોને રૂ. 1,000નું વાઉચર મળશે જેને તેમની પછીની ખરીદી પર રીડિમ કરી શકાય છે, જ્યારે રૂ. 50,000 કે તેનાથી વધુની ખરીદી કરવા પર 0.2 ગ્રામનો તનિષ્કનો સોનાનો સિક્કો મળશે. મર્યાદિત સમય માટેની ઓફર 20 ઓક્ટોબર, 2025 સુધી માન્ય રહેશે. ભેટ આપવાની ક્ષણોથી આગળ વધતા તનૈરાએ ગ્રાહકો સમય જતા તેમના સ્વપ્નો સાકાર કરી શકે તે માટે મદદરૂપ થવા તેનો ગોલ્ડન કોકૂન પરચેઝ પ્લાન પણ રજૂ કર્યો છે.

 

લોન્ચ અંગે તનૈરાના સીઈઓ આનંદ શ્રીનિવાસ, સિનિયર માર્કેટિંગ મેનેજર હતું કે સિઝનમાં, અમે Miara ને વર્સેટાઇલ ડ્રેપ્સમાં વ્યક્ત થતી કલ્પના અને વારસાના પ્રતિબિંબ તરીકે રજૂ કરીએ છીએ. તનૈરા ખાતે, અમે માનીએ છીએ કે સાડી ફક્ત પહેરવામાં આવતી નથી, તેની અનુભૂતિ થાય છે. તે ઉજવણીઓને પર્સનલ સ્ટેટમેન્ટ્સમાં અને ભેટસોગાદોને શુદ્ધ પ્રેમના હાવભાવમાં પરિવર્તિત કરે છે - એક એવી ભાવના જેને અમે અમારા ફેસ્ટિવ કેમ્પેઇન The Gift of Pure Love દ્વારા જીવંત કરી છે. અમારી વિશિષ્ટ ઓફર્સ અને ગોલ્ડન કોકૂન પ્લાન સાથે, અમે સિઝનમાં ગ્રાહકો માટે તનૈરા સાડીઓને સૌથી અર્થપૂર્ણ પસંદગી બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. બજારની મજબૂત ભાવના સાથે, અમે ઉત્સવના સમયગાળા દરમિયાન ઉચ્ચ ડબલ ડિજિટલ વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ.”

Miara સાથે તમારા તહેવારોને ખાસ બનાવો જેની કિંમત રૂ. 6,499થી શરૂ થાય છે. તેને ભેટસોગાદ તરીકે આપવા અથવા ખજાના તરીકે સાચવી રાખવા માટે બનાવવામાં આવી છે. સુરતમાં ઓફ ઘોડદોડ રોડ ખાતે કાકડિયા કોમ્પ્લેક્સ સ્થિત તનૈરા શોરૂમમાં હાથથી વણેલી સાડીઓનો અનુભવ કરવાની અને ખરીદવા માટેના નવી રીતો પણ ઉપલબ્ધ છે.

 

About The Author

Related Posts

Top News

કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

ઇઝરાયેલમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટરપંથી યહૂદી - જેને ત્યાં Haredi કહેવાય છે) સમુદાયની સૈન્ય ભરતીનો વિવાદ ખૂબ જૂનો અને સંવેદનશીલ છે. પરંતુ...
World 
કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ કરાયેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર (FSSO) કમલેન્દ્ર સિંહે તેમના સસ્પેન્શનનો વિરોધ કર્યો છે. તેમણે ...
National 
લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ; પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

US-ઈરાન યુદ્ધ પૂરું થયું છે. US-ઈરાન શાંતિ કરાર પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા...
Business 
120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ;  પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

હરિયાણાના નૂહ જિલ્લામાં સ્થિત સુખપુરી ગામમાં ઘણા રહેવાસીઓએ તેમના સ્માર્ટફોન તોડી નાખ્યો હોવાના અહેવાલ છે. યુવાનોએ ગુનાની દુનિયા છોડી દેવાનો...
National 
આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.