કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમને લઈને હોબાળો, ICCએ આપી ખરાબ રેટિંગ

તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સીરિઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. 24 વર્ષ બાદ ભારતીય ટીમ પોતાના ઘર આંગણે ક્લીન સ્વીપ થઇ. આ અગાઉ તેને વર્ષ 2000માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની નિરાશાજનક હાર બાદ પીચ પર પણ સવાલ ઉઠ્યા હતા. હરભજન સહિત કેટલાક દિગ્ગજોએ ભારતીય ટીમની હારનો ઠીકરો પીચ પર ફોડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બેંગ્લોરમાં રમાયેલી ટેસ્ટ સીરિઝની પહેલી મેચ જ માત્ર 5 દિવસ સુધી રમાઈ હતી અને એ પણ વરસાદના કારણે, જ્યારે પૂણે અને વાનખેડે ટેસ્ટ મેચ 3 દિવસની અંદર જ ન્યૂઝીલેન્ડે જીતી લીધી હતી.  ICCએ બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં ઉપયોગ કરવામાં આવેલી પીચોની રેટિંગ જાહેર કરી છે. ICCએ બાંગ્લાદેશ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવેલી ચેન્નાઇના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમની પીચને ‘ખૂબ સારી’ માની છે. જ્યારે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમની આઉટફિલ્ડને ICC મેચ રેફરી જેફ ક્રોએ અસંતોષકારક રેટિંગ આપી છે.

જો કે, કાનપુરની પીચને ક્રોએ સંતોષકારક રેટિંગ આપી છે. ગ્રીન પાર્ક સ્ટેડિયમની ખરાબ વૉટર લીકેજ પ્રણાલીના કારણે બાંગ્લાદેશ વિરુદ્ધ કુલ મળીને દિવસની રમત થઈ શકી હતી. જો કે, ભારતીય ટીમ એ મેચ જીતવામાં સફળ રહી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઉપાયોગ કરવામાં આવેલા બધા ટેસ્ટ વેન્યૂ- બેંગ્લોરના ચેન્નાસ્વામી સ્ટેડિયમ, પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમને ICC મેચ રેફરીએ ‘સંતોષકારક’ રેટિંગ મળી છે.

બાંગ્લાદેશ વિરુદ્ધ T20 ઇન્ટરનેશનલ મેચો માટે ઉપાયોગ કરવામાં આવેલી ગ્વાલિયર, દિલ્હી અને હૈદરાબાદની મોટા સ્કોરવાળી પીચોને ખૂબ સારી રેટિંગ મળી, કેમ કે તે T20 ફોર્મેટની આવશ્યકતાઓને અનુરૂપ હતી. જો કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ, BCCI અને સ્થાનિક ક્યૂરેટર એ જાણીને વધારે ખુશ નહીં થાય કે ઓસ્ટ્રેલિયન પૂર્વ ઓપનર ડેવિડ બુને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઉપાયોગ કરવામાં આવેલી કોઈ પણ ટેસ્ટ મેચની પીચને સંતોષકરકથી સારી રેટિંગ ન આપી.

ચેન્નાસ્વામી સ્ટેડિયમની પીચમાં વધુ ભેજ હતી, જેના કારણે ભારત ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 46 રનો પર ઓલ આઉટ થઈ ગઈ, જ્યારે પૂણે અને મુંબઈ બંને જ વિકેટ પૂરી રીતે સ્પિનને અનુકૂળ હતી, જે સારી ટેસ્ટ વિકેટ માટે નિર્ધારિત માપદંડોનું સખ્તાઈથી પાલન કરતી નથી, પરંતુ બને ટીમો ખેલાડીઓના સારા વ્યક્તિગત બેટિંગ પ્રદર્શનના કારણે બંને વિકેટને સંતોષકારક’ રેટિંગ મળી.

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.