- Sports
- પંજાબ અને DCની રદ થયેલી મેચ ફરી રમાશે કે બંને ટીમોને 1-1 પોઇન્ટ આપી દેવાશે?
પંજાબ અને DCની રદ થયેલી મેચ ફરી રમાશે કે બંને ટીમોને 1-1 પોઇન્ટ આપી દેવાશે?
By Khabarchhe
On

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે BCCIએ 8 મેના દિવસે ધર્માશાળામાં રમાયેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ અડધેથી રદ કરી દીધી હતી. ઓપરેશન સિંદુર પછી યુદ્ધ વિરામને પગલે IPLની તારીખો ફરી જાહેર કરવામાં આવી છે.
17 મેથી IPL શરૂ થશે અને 3 જૂને ફાઇનલ મેચ રમાશે.
લોકોના મનમા સવાલ છે કે 8 મેની પંજાબ અને દિલ્હીની રદ થયેલી મેચનું શું થશે? શું ફરી રમાડાશે કે બંને ટીમને એક એક પોઇન્ટ આપી દેવાશે?
BCCIએ કહ્યું છે કે, પંજાબ અને દિલ્હીની મેચ ફરીથી રમાશે અને 24 મે 2025ના દિવસે જયપુરમાં આ મેચ આયોજિત કરવામાં આવી છે. 8મેના દિવસે પંજાબે 10.1 ઓવરમાં 1 વિકેટના નુકશાને 122 રન માર્યા હતા. પરંતુ હવે નવેસરથી મેચ રમાડાશે.
Related Posts
Top News
Published On
નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
Published On
By Parimal Chaudhary
સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
Published On
By Kishor Boricha
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે જમણેરી વિપક્ષી સાંસદના નિવેદન પછી રાજકીય વિવાદ ઉભો થયો છે. એક તરફ, જ્યાં...
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
Published On
By Vidhi Shukla
અમદાવાદની સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે જોરદાર પાણીની આવક થઈ રહી છે. પરિણામે નદીનું...
Opinion

05 Sep 2025 13:02:44
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.