આ જગ્યાએ પાણીમાં મળ્યું 375 વર્ષ જૂનું રહસ્યમય શહેર! મોટું કોકડું ઉકેલાયું

થોડા સમય અગાઉ ગ્રીસથી એક સમાચાર સામે આવ્યા હતા કે અહી લાંબા સમયથી પાણીની અંદર ઉપસ્થિત એક શહેરની શોધ કરવામાં આવી છે. તેને 375 વર્ષ જૂનું માનવામાં આવી રહ્યું હતું. આ શોધ ગ્રીસના જાકીન્થોસમાં સમુદ્રની અંદર થઈ હતી. આ શહેર અહી કેમ છે. તેની પાછળનું રહસ્ય પણ ખૂલી ગયું છે. એવા સમાચાર આવ્યા કે વિશેષજ્ઞોએ એટલાન્ટિક સાગરના મધ્યમાં એક ગુમ દ્વિપની શોધ કરી છે જે 375 વર્ષથી ખોવાયેલો હતો.

પાણીની નીચે આ શહેરની શોધ સૌથી પહેલા ત્યારે થઈ, જ્યારે વર્ષ 2013માં જાકીન્થોસના કિનારે રહસ્યમય ખંડેર મળ્યા હતા. આ આયોનિયન દ્વીપ સમુહમાં ત્રીજો સૌથી મોટો કિનારો છે. તેનું નામ ગ્રીક પૌરાણિક કથાઓમાંથી લેવામાં આવ્યું છે. ઇન્ડિપેન્ડેન્ટ યુકેના રિપોર્ટ મુજબ, જાકીન્થોસમાં એલિકનાસના ખાડી ક્ષેત્રમાં કેટલાક ખંડેર મળ્યા હતા, જે 30 એકર કરતા વધુ વિસ્તારમાં ફેલાયેલા હતા. એ સમુદ્રની તળેટીથી 6 મીટરની ઊંડાઈ પર હતા.

તેમાં પથ્થરોથી બનેલા ફૂટપાથ અને વચ્ચે મોટા ગોળ આકાર સાથે 20 સ્તંભોનો પાયો નજરે પડ્યો. પથ્થરના આ મોટા સ્લેબ પ્રાચીન પબ્લિક બિલ્ડિંગના ફર્શ સાથે હળતા મળતા હતા. તેમાં જોઈને પુરાતત્વવિદોને લાગ્યું કે કોઈ બંદરગાહ કે પછી પ્રાચીન ઇમરતનો હિસ્સો હોય શકે છે, જેની બાબતે કોઈને ખબર ન પડી, પરંતુ તેની પાછળનું રહસ્ય હવે ઉકેલાઈ ગયું છે. પુરતત્વવિદોએ સાઇટની મુલાકાત લીધી અને સેમ્પલ એકત્ર કર્યા. તે

નાથી તેમને જે પરિણામ મળ્યા, એ ખુશ કરનારા નથી. જાણકારી મળી કે તેમણે પાણીની નીચે ઉપસ્થિત કોઈ રહસ્યમય શહેરની શોધ નહીં, પરંતુ આ ખંડેર પ્રાકૃતિક રૂપે 5000 વર્ષ અગાઉ બનેલા કોન્ક્રિટ છે. જે અહી ઉપસ્થિત ખનિજ અને અન્ય વસ્તુઓ દુર્લભ ભૂવૈજ્ઞાનિક ઘટનાઓના કારણે બની હતી. શોધના પરિણામ સામે આવ્યા છતા દ્વીપ પર રહેનારા સ્થાનિક લોકો આ વાતને માની રહ્યા નથી કે ખંડેર પ્રાકૃતિક રૂપે બન્યા છે. તેમનું કહેવું છે કે જૂન દસ્તાવેજોથી ખબર પડે છે કે એક સમયે એલિકાનસની ખાડીમાં કઈક સ્થિત હતું.

About The Author

Related Posts

Top News

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો
Copyright (c) Khabarchhe All Rights Reserved.