પાટીદાર સમાજની અનોખી પહેલ, પરિવારના મોભીના મોત પર 10 લાખ આપશે

પાટીદાર સમાજ એવો છે જે તેમના સમાજ માટે શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય કે સામાજિક વાત હોય હમેંશા કઇંકને કઇંક કરતો રહે છે. હવે સુરતના પાટીદારોએ એક અનોખી પહેલી કરી છે.

 સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્રારા પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજનાની સુરતથી શરૂઆત કરવામાં આવી છે. જે પરિવારની કમાતી વ્યક્તિ અથવા મોભીનું મોત થાય તો પરિવાર આર્થિક રીતે નોંધારો ન બની જાય તેના માટે આવા  પરિવારોને 10 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ યોજના અત્યારે સુરતના કડવા-લેઉઆ પાટીદારો માટે શરૂ કરવામાં આવી છે, પછી આખા ગુજરાતમા કડવા- લેઉઆ પાટીદારો માટે લાગૂ થશે.

આ યોજનામાં પાટીદાર સમાજના લોકો અરજી કરી શકશે, પરંતુ તેમણે સહાય નિધી આપવી પડશે. 18થી 30 વર્ષ માટે વર્ષના 100 વહીવટી ખર્ચ અને 2000 સહયોગ નિધી, 31થી 45 વર્ષ માટે 100 વહીવટી ખર્ચ અને 2500 રૂપિયા સહાય નિધી અને 46થી 55 વર્ષ સુધી 100 પ્લસ 3000 સહાય નિધી ભરવા પડશે અને આ બે વર્ષ ભર્યા પછી યોજનાનો લાભ મળશે.

About The Author

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.