લવંડરની ખેતીથી 5થી 6 ગણી આવક મળી શકે છે

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ-ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ટિગ્રેટિવ મેડિસિન જમ્મુ અને કાશ્મીરમાં ડોડામાં ભદરવાહ લવંડરને પ્રોત્સાહન આપવા માટે ઉત્સવ શરૂ કર્યો છે.

લવંડરની સુગંધથી ડોડાના ખેડૂતોને ફાયદો થયો છે. ગુજરાતમાં તમામ પ્રકારના ફૂલોની 20 હજાર હેક્ટરમાં 2.40 કરોડ ટન ફૂલની ખેતી થાય છે. જે 20 વર્ષ પહેલા 5 હજાર હેક્ટરમાં પાક થતો હતો. મધ્ય ગુજરાતમાં સૌથી વધારે ફૂલોની ખેતી થાય છે. નવસારી અને આણંદ ફૂલોની ખેતીમાં આગળ છે.

CSIR-AROMA ગુજરાત સહિત દેશભરના ખેડૂતો અને ઉત્પાદકોને નિસ્યંદન અને મૂલ્યવર્ધન માટે તકનીકી અને માળખાકીય સહાય પૂરી પાડે છે. વૈશ્વિક વેપાર માટે આવશ્યક તેલ અને સુગંધ મહત્વનું બની રહ્યાં છે.  તે માટે કૃષિ ટેકનોલોજી વિકસાવી છે. લવંડર પાકની ખેતી, પ્રક્રિયા, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ માટે મફત ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રી અને એન્ડ-ટુ-એન્ડ ટેકનોલોજી પેકેજ પ્રદાન કરે છે.

એરોમા મિશન હેઠળ વિવિધ સ્થળોએ 50 નિસ્યંદન એકમો સ્થાપ્યા છે. લવંડરની 200 એકરથી વધુ જમીનમાં ખેતીએ જમ્મુ અને કાશ્મીરના ભૌગોલિક રીતે દૂરના વિસ્તારોમાં લગભગ 5,000 ખેડૂતો અને યુવા ઉદ્યોગ સાહસિકોને રોજગારી આપી છે.

લવંડરને એકવાર વાવેતર કર્યા પછી 10 થી 12 વર્ષ સુધી રહે છે. બારમાસી પાક છે. તે ઓછા પાણીએ બંજર જમીન પર પણ ઉગાડી શકાય છે. અન્ય પાકો સાથે પણ ઉગાડી શકાય છે. લવંડર એ યુરોપિયન પાક છે.  ફાયદો જોઈને હજારો ખેડૂતો લવંડર ફાર્મિંગ કરવા ઈચ્છે છે. ડોડા એ ભારતની પર્પલ રિવોલ્યુશન એટલે કે અરોમા મિશનનું જન્મસ્થળ છે.

કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે લવંડરની ખેતી કરતા ખેડૂતો પરંપરાગત પાકોની સરખામણીમાં 5-6 ગણી વધુ આવક  4થી 5.00 લાખ પ્રતિ હેક્ટર મેળવે છે.

Related Posts

Top News

₹88 લાખ ફી સાથે H-1B વીઝા અંગે મોટા સમાચાર, USએ કહ્યું - ભારતથી ઉતાવળમાં પાછા ફરવાની જરૂર નથી

રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ બાદ H-1B વીઝા પર વાર્ષિક  100,000 ડોલરની ફી લાદવામાં આવી હોવાના હોબાળા વચ્ચે, યુએસ વહીવટીતંત્રે હવે નોંધપાત્ર...
World 
₹88 લાખ ફી સાથે H-1B વીઝા અંગે મોટા સમાચાર, USએ કહ્યું - ભારતથી ઉતાવળમાં પાછા ફરવાની જરૂર નથી

નવરાત્રિ માટે ખોડલધામ સમિતિનો ક્રાંતિકારી નિર્ણય, 28 જગ્યાએ ગરબા થશે

નવલી નવરાત્રીના પવિત્ર ઉત્સવનો 22 સપ્ટેમ્બર સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે તે પહેલા સુરત ખોડલધામ સમિતિનો નિર્ણય ચર્ચાનો વિષય બન્યો...
Gujarat 
નવરાત્રિ માટે ખોડલધામ સમિતિનો ક્રાંતિકારી નિર્ણય, 28 જગ્યાએ ગરબા થશે

PM મોદી જયા ગયા તે અમદાવાદના નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ વિશે જાણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે આવેલા છે. ગુજરાતમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. અમે નેશનલ મેટીટાઇમ હેરીટેજ મ્યુઝીયમ વિશે...
Gujarat 
PM મોદી જયા ગયા તે અમદાવાદના નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ વિશે જાણો

ભરૂચની દૂધધારા ડેરીમાં ભાજપના 2 દિગ્ગજો વચ્ચે કોની જીત થઇ?

ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીના પરિણામ શનિવારે જાહેર થઇ ગયા અને ભાજપે જેમને મેન્ડેટ આપેલા હતા તે બધા ઉમેદવારો ચૂંટણી જીતી...
Gujarat 
ભરૂચની દૂધધારા ડેરીમાં ભાજપના 2 દિગ્ગજો વચ્ચે કોની જીત થઇ?

Opinion

એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું...
સુરતની સચિન GIDCના ઉદ્યોગકારોને બ્લેકમેલિંગ, લાઇઝનિંગ અને લાંચખોરીથી કોણ બચાવશે?
વેસુ કેનાલ વોકવે ખાઉધરાગલીમાં પરિવર્તિત થઈ રહ્યો છે: શું આરોગ્યની ભેટ હવે વેપારીકરણનું માધ્યમ બની રહી છે?
GIDCના લાંચીયા અધિકારીઓથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગકારો ત્રાહિમામ
શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.