કેજરીવાલ કેમ પૂછે છે- ગાંધી પરિવારમાંથી એક પણ સભ્ય જેલમાં કેમ નથી ગયો?

દિલ્હીના પૂર્વ મુંખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામાન્ય રીતે ભાજપ અથવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નિશાન સાધતા હોય છે, પરંતુ તેમણે અચાનક રાહુલ ગાંધી સામે નિશાન સાધીને ગૂગલી નાંખી દીધી છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધન અને વિપક્ષમાં બધું બરાબર ચાલી રહ્યું છે તો કેજરીવાલને રાહુલ પર નિશાન સાધવાની જરૂર કેમ પડી?

અરવિંદ કેજરીવાલે તાજેતરમા કહ્યુ કે, ગાંધી પરિવારમાંથી એક પણ સભ્ય જેલમાં કેમ નથી ગયો? જો કે અરવિંદ કેજરીવાલે આ જ વાત દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે પણ કરી હતી કે નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારનો એક પણ સભ્ય જેલમાં કેમ નથી ગયો?

જાણકારોના કહેવા મુજબ બિહારની ચૂંટણીને લઇને કેજરીવાલે આ વાત કરી નથી, કારણકે,બિહારની ચૂંટણીમાં કેજરીવાલને કોઇ ફાયદો થવાનો નથી, પરંતુ પંજાબ અને ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલે રાહુલ પર નિશાન સાધ્યું છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સ્થાપના દિવસે સુરતીઓને જોવા મળશે દિલ્હીના રાજપથ જેવો નજારો, પોલીસ જવાનો કરશે દિલધડક બાઈક સ્ટંટ

સુરત શહેરના આંગણે આગામી 1લી મે, 'ગુજરાત ગૌરવ દિવસ'ની રાજ્ય કક્ષાની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઇ...
Gujarat 
ગુજરાત સ્થાપના દિવસે સુરતીઓને જોવા મળશે દિલ્હીના રાજપથ જેવો નજારો, પોલીસ જવાનો કરશે દિલધડક બાઈક સ્ટંટ

'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી

સંભલ જિલ્લામાં ગંગા એક્સપ્રેસવે ઇન્ટરચેન્જ પોઇન્ટ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ જય ભગવાન મંગળવારે બપોરે તેમની ફરજ પરથી ગેરહાજર જોવા મળ્યા....
National 
'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી

સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

ગત માર્ચમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત  (VNSU સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ લેવાઈ હતી, જેમાં ગેરરીતિના અનેક કિસ્સાઓ સામે આવ્યા...
Gujarat 
સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક

ઇન્દોરના કુખ્યાત હનીમૂન કેસમાં એક મોટો સુધારો સામે આવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપીની પત્ની સોનમ રઘુવંશીને જામીન આપી દીધા છે....
પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક
Copyright (c) Khabarchhe All Rights Reserved.