- Art & Culture
- ભાષા નિયામકની કચેરી દ્વારા વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી
ભાષા નિયામકની કચેરી દ્વારા વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી
By Khabarchhe
On

સમગ્ર વિશ્વ 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરે છે ત્યારે ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ભાષા નિયામકની કચેરી,ગાંધીનગર દ્વારા ગુજરાતી ભાષાના’રાજભાષા’ ત્રિમાસિક અંકનું રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના સચિવના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતું તેમજ ભાષા નિયામકની કચેરી ખાતે ગુજરાતી ભાષાને લગતા પુસ્તકોના પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું.
કચેરીના અધિકારી/કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાષા નિયામક ડો.પી.કે.ગોસ્વામી દ્રારા ગુજરાતી ભાષાનો વહીવટમાં વધુને વધુ ઉપયોગ થાય તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
Related Posts
Top News
Published On
થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
Published On
By Kishor Boricha
અનામત અંગે છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. હવે સરકાર તેમાં એક નવો અધ્યાય ઉમેરવાની તૈયારી કરી રહી છે....
દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'
Published On
By Kishor Boricha
ઉત્તર પ્રદેશના કાનપુરમાં, એક પિતાએ પોતાની દીકરી પડી ગયા પછી રસ્તાઓની ખરાબ હાલત પર ગુસ્સો વ્યક્ત કરવા માટે એક...
બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું
Published On
By Kishor Boricha
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, ચૂંટણી પંચે બિહારમાં SIR એટલે કે ખાસ સઘન મતદાર સુધારણા હાથ ધરી છે. પરંતુ વિપક્ષ...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.