LICએ અદાણી ગ્રુપમાં કેટલું રોકાણ કર્યું? નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું- નિયમો મુજબ બધુ થયું, 5000...

છેલ્લાં ઘણા સમયથી અદાણી ગ્રુપમાં LICના રોકાણ અંગે ચર્ચા થતી રહે છે.  મે 2025માં LICએ અદાણીના એક ઇશ્યુમાં 5000 કરોડનું રોકાણ કર્યું હોવાની ચર્ચા થતી હતી.

1 ડિસેમ્બરથી સંસદમાં શિયાળુ સત્ર શરૂ થયું છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં જવાબ આપ્યો હતો કે,LICએ મે 2025માં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા જારી કરવામા આવેલા 5000 કરોડ રૂપિયાના સુરક્ષત નોન કન્વર્ટેબલ ડિબેન્ચરમાં અદાણીમાં રોકાણ કર્યું હતું.

નાણા મંત્રીએ કહ્યું હતું કે, LICએ બધા નિયમો મુજબ જ અદાણી ગ્રુપમાં રોકાણ કર્યું છે. સરકાર LICના નિર્ણયમા હસ્તક્ષેપ કરતી નથી, રોકાણ સંદર્ભના નિર્ણયો લેવા માટે  LIC સ્વતંત્ર છે.

અદાણીનો મે 2025નો જે ઇશ્યુ હતો તે કુલ 5000 કરોડનો હતો અને પુરે પુરી રકમ LICએ રોકી દીધી હતી.

About The Author

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.