ભારતીય અબજોપતિ અને તેમના દીકરાનું પ્લેન ક્રેશમાં મોત

ઝિમ્બાવેમાં રહેનારા ભારતીય અબજોપતિ બિઝનેસમેન હરપાલ રંધાવા અને તેમના દીકરા આમેર કબીર સિંહ રંધાવાનું પ્રાઈવેટ પ્લેન ક્રેશમાં દુઃખદ નિધન થયું છે. ભારતીય અબજોપતિ 60 વર્ષીય હરપાલ રંધાવા અને તેમના 22 વર્ષીય દીકરાનું શુક્રવારે પ્લેન ક્રેશમાં મોત થયું છે. હરપાલ રંધાવા માઇનિંગ કંપની રિયોઝિમના માલિક હતા. તેમની કંપની ગોલ્ડ, સિલ્વર, કોલસા, નિકલ અને તાંબાનું પ્રોડક્શન કરે છે. ઝિમ્બાવેમાં થયેલા આ પ્લેન ક્રેશમાં નિધન પામનારા 6 લોકોમાંથી એક હરપાલ રંધાવા અને તેમના દીકરા આમેર પણ હતા. રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના મશાવામાં સ્થિત ઝ્વામ્હાન્ડેમાં બની. આ વિસ્તાર હીરાની ખદાનો માટે પ્રખ્યાત છે. આ દુર્ઘટના પાછળનું કારણ ટેક્નિકલ ગડબડી કહેવામાં આવી રહ્યું છે.

દિગ્ગજ ફિલ્મમેકર હોપવેલ ચિનોઓનોએ એક્સ પર પોસ્ટ કરી જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, રંધાવા પરિવારે 4 ઓક્ટોબરના રોજ મેમોરિયલ સર્વિસ રાખી છે. તેમના દરેક મિત્રોને ઈનવાઇટ કરવામાં આવ્યા છે. આ મેમોરિયલ સર્વિસ હરારેના રેનટ્રીમાં થશે.

હવામાં જ લાગેલી આગ

હેરાલ્ડ ન્યૂઝપેપરમાં પોલીસના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, પ્લેનમાં 4 વિદેશી નાગરિક હતા. જેમાંથી અન્ય બે ઝિમ્બાવેના હતા. પોલીસ રિપોર્ટ અનુસાર, 29 સપ્ટેમ્બર ના રોજ સવારે 7.30થી 8 વાગ્યાની વચ્ચે આ ઘટના બની. રિયોજિમનું આ એરક્રાફ્ટ સવારે 6 વાગ્યાથી હરારેથી માઇન માટે રવાના થયા. મશાવાથી લગભગ 6 કિમી દૂર પ્લેન ક્રેશ થયું. એરક્રાફ્ટમાં કોઇ ટેક્નિકલ ખરાબી આવી અને હવામાં જ દુર્ઘટના બની ગઇ. ત્યાર પછી વિમાન ઝ્વમ્હાન્ડેના પીટર ફાર્મમાં જઇ ક્રેશ થયું. પ્લેનમાં યાત્રા કરી રહેલા 6 લોકોએ જીવ ગુમાવ્યા.

હરપાલ રંધાવા RioZim માઇનિંગ કંપનીના માલિક હતા. હાલમાં તેઓ GEM ગ્રુપના ચેરમેનના પદે તૈનાત હતા. GEM ગ્રુપને જોઇન કરવા પહેલા રંધાવા Sabre Capital Worldwideના કુલ 12 વર્ષો સુધી પાર્ટનર રહ્યા. જણાવીએ કે, દુર્ઘટનાગ્રસ્ત થયેલ સેસના 206 ફિક્સ્ડ લેન્ડિંગ ગિયરની સાથે સિંગલ એન્જિનવાળું એરક્રાફ્ટ હતું. જેનો ઉપયોગ કમર્શિયલ એર સર્વિસ અને ઈંડિવિઝ્યુઅલ વપરાશ માટે કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.