જેટ એરવેઝ હવે ચાલુ નહીં થાય,કંપનીની નિષ્ફળતાના કારણો જાણો

એક જમાનામાં ભારતની નંબર વન ગણાતી જેટ એરવેઝ હવે ફરી ચાલું નહીં થાય. 7 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે જેટ એરવેઝને ફડચામાં લઇ જવાનો આદેશ આપ્યો છે. ફડચામાં લેવાનો મતલબ એ છે કે કંપનીની સંપત્તિ વેચીને દેવા અને જવાબદારી પુરી કરવી. જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ જેલમાં હતા.

જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ એક જમાનામાં ભારતના સૌથી ધનિકોની યાદીમાં 16માં નંબર પર હતા અને તેમની નેટવર્થ તે વખતે 1.9 અરબ ડોલર હતી. કંપનીની નિષ્ફળતાનું મુખ્ય કારણ એ છે કે, ઇન્ડિગો, સ્પાઇસ, ગો એરવેઝ જેવી કંપનીઓને ગંભીરતાથી ન લીધી. આ બધી કંપનીઓએ સસ્તી ટિકીટનો આખો બિઝનેસ કેપ્ચર કરી લીધો હતો. ઉપરાંત નરેશ ગોયલે ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા અને બેંકો પાસેથી લોન લઇને ઉચાપત કરી તેવો આરોપ લાગ્યો. ગોયલની 2023માં મની લોન્ડરીંગ અને ઉચાપતના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. હાલમાં દેશના અલગ-અલગ ભાગોમાં 4 સાયક્લોનિક...
Gujarat 
હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

સુભાષ બ્રિજના સ્પાન તોડી પડાશે, 1 એપ્રિલ-15 જૂન સુધીમાં વાસણા બેરેજ ખાલી કરવાની અપાઇ મંજૂરી

અમદાવાદના મહત્ત્વપૂર્ણ પુલોથીનો એક સુભાષ બ્રિજના જૂના ભાગને તોડીને નવો બનાવવાની કામગીરી શરૂ થઈ ગઇ છે. બ્રિજના કેટલાક સ્પાન તોડી...
Gujarat 
સુભાષ બ્રિજના સ્પાન તોડી પડાશે, 1 એપ્રિલ-15 જૂન સુધીમાં વાસણા બેરેજ ખાલી કરવાની અપાઇ મંજૂરી

'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની સુપર 8 મેચ માટે ટીમના વાઇસ કેપ્ટન અક્ષર પટેલનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો...
Sports 
'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી

હાલમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આજે યુદ્ધને 13 દિવસ થઈ ગયા. 3 દેશોના યુદ્ધ વચ્ચે દુનિયાભરમા...
Gujarat 
આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.