જેટ એરવેઝ હવે ચાલુ નહીં થાય,કંપનીની નિષ્ફળતાના કારણો જાણો

એક જમાનામાં ભારતની નંબર વન ગણાતી જેટ એરવેઝ હવે ફરી ચાલું નહીં થાય. 7 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે જેટ એરવેઝને ફડચામાં લઇ જવાનો આદેશ આપ્યો છે. ફડચામાં લેવાનો મતલબ એ છે કે કંપનીની સંપત્તિ વેચીને દેવા અને જવાબદારી પુરી કરવી. જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ જેલમાં હતા.

જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ એક જમાનામાં ભારતના સૌથી ધનિકોની યાદીમાં 16માં નંબર પર હતા અને તેમની નેટવર્થ તે વખતે 1.9 અરબ ડોલર હતી. કંપનીની નિષ્ફળતાનું મુખ્ય કારણ એ છે કે, ઇન્ડિગો, સ્પાઇસ, ગો એરવેઝ જેવી કંપનીઓને ગંભીરતાથી ન લીધી. આ બધી કંપનીઓએ સસ્તી ટિકીટનો આખો બિઝનેસ કેપ્ચર કરી લીધો હતો. ઉપરાંત નરેશ ગોયલે ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા અને બેંકો પાસેથી લોન લઇને ઉચાપત કરી તેવો આરોપ લાગ્યો. ગોયલની 2023માં મની લોન્ડરીંગ અને ઉચાપતના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.