- Business
- શેરબજારના નિષ્ણાતની સલાહ આ 8 શેરો ખરીદવાથી ફાયદો થઇ શકે છે
શેરબજારના નિષ્ણાતની સલાહ આ 8 શેરો ખરીદવાથી ફાયદો થઇ શકે છે
By Khabarchhe
On

Zee બિઝનેસ ન્યૂઝના એક અહેવાલમાં બ્રોકરેજ હાઉસ પી. એ. કેપિટલના માધ્યમથી કહેવાયું છે કે, 8 શેરોમાં ખરીદી કરવાથી રોકાણકારોને સારુ વળતર મળી શકે છે.
(1)બ્રિટાનિયા ઇન્ડનો ભાવ અત્યારે 4663 છે અને 5881ના ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
(2) રિલાયન્સ, આ શેરનો ભાવ 1199 છે અને 1472નો ટાર્ગેટ અપાયો છે.
(3) ICICI બેંક આ શેરનો ભાવ 1203 છે અને 1550નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
(4) ઇન્ફોસીસ આ શેરનો ભાવ 1688 છે અને 2250નો ટાર્ગેટ છે.
(5) એલ એન્ડ ટી આ શેરનો ભાવ 3164 છે અને 4025નો ટાર્ગેટ છે.
(6) ભારત ઇલેકટ્રોનિક્સ આ શેરનો ભાવ 246 છે અને 340નો ટાર્ગેટ અપાયો છે.
(7) ABB ઇન્ડિયા આ શેરનો ભાવ 4931 છે અને 6955નો ટાર્ગેટ છે.
(8) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આ શેરનો ભાવ 2584 છે અને 3664ના ટાર્ગેટ છે.
નોંધ:શેરબજારમા રોકાણ તમારા સલાહકારની સલાહ મુજબ જ કરવું
Related Posts
Top News
Published On
આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. ધોનીની ટીમ આ સિઝનમાં 13 મેચમાંથી ફક્ત...
લગ્નજીવનનું સંતુલિત સમીકરણ...બીજાના પ્રેમને જોઈને એવું લાગે છે કે તે ખૂબ નસીબદાર છે
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) જ્યારે તમે વર્ષો પછી પણ એકબીજાને ઊંડો પ્રેમ કરતાં દંપતીને સુખી જીવન જીવતાં જોવો ત્યારે એવું...
બેંગલુરુના માણસે સિમેન્ટ વગર આલીશાન બંગલો બનાવ્યો, 1000 વર્ષ સુધી ચાલશે
Published On
By Kishor Boricha
ઘર બનાવતી વખતે સૌથી મોટી ચિંતા તેની મજબૂતાઈ, ખર્ચ અને ટકાઉપણું છે. છેલ્લા કેટલાક દાયકાઓથી બાંધકામ માટે સિમેન્ટ અને...
જાપાનમાં ચોખા અંગે મંત્રીએ એવું નિવેદન આપ્યું કે રાજીનામું આપવું પડ્યું
Published On
By Nilesh Parmar
જાપાનના કૃષિ મંત્રી તાકુ ઇટોએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે અને કારણ છે ચોખા. ચોખા અંગેના તેમના નિવેદનની...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.