- Business
- શેરબજારના નિષ્ણાતની સલાહ આ 8 શેરો ખરીદવાથી ફાયદો થઇ શકે છે
શેરબજારના નિષ્ણાતની સલાહ આ 8 શેરો ખરીદવાથી ફાયદો થઇ શકે છે
By Khabarchhe
On

Zee બિઝનેસ ન્યૂઝના એક અહેવાલમાં બ્રોકરેજ હાઉસ પી. એ. કેપિટલના માધ્યમથી કહેવાયું છે કે, 8 શેરોમાં ખરીદી કરવાથી રોકાણકારોને સારુ વળતર મળી શકે છે.
(1)બ્રિટાનિયા ઇન્ડનો ભાવ અત્યારે 4663 છે અને 5881ના ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
(2) રિલાયન્સ, આ શેરનો ભાવ 1199 છે અને 1472નો ટાર્ગેટ અપાયો છે.
(3) ICICI બેંક આ શેરનો ભાવ 1203 છે અને 1550નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
(4) ઇન્ફોસીસ આ શેરનો ભાવ 1688 છે અને 2250નો ટાર્ગેટ છે.
(5) એલ એન્ડ ટી આ શેરનો ભાવ 3164 છે અને 4025નો ટાર્ગેટ છે.
(6) ભારત ઇલેકટ્રોનિક્સ આ શેરનો ભાવ 246 છે અને 340નો ટાર્ગેટ અપાયો છે.
(7) ABB ઇન્ડિયા આ શેરનો ભાવ 4931 છે અને 6955નો ટાર્ગેટ છે.
(8) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આ શેરનો ભાવ 2584 છે અને 3664ના ટાર્ગેટ છે.
નોંધ:શેરબજારમા રોકાણ તમારા સલાહકારની સલાહ મુજબ જ કરવું
Related Posts
Top News
Published On
એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મુંબઇની જે કોલેજમાં ભણ્યા હતા ત્યાં 152 કરોડનું દાન કર્યું છે....
4 વર્ષે ગેહલોત-પાયલટે બંધ રૂમમાં 1 કલાક ચર્ચા કરી, મુલાકાતથી રાજસ્થાનનું રાજકારણ ગરમાયું
Published On
By Kishor Boricha
રાજસ્થાન એક એવું રાજ્ય છે જ્યાં દર 5 વર્ષે કોંગ્રેસ અને BJP વચ્ચે સત્તા બદલાયા કરતી હોય છે. હાલમાં,...
રાહુલના મતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શું થયું છે? તેમણે સ્ટેપ વાઇઝ સમજાવ્યું
Published On
By Nilesh Parmar
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને 8 મહિના પુરા થયા છતા ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ગરબડ થઇ હોવાનું નિવેદન આપ્યું...
ચીનના કારણે પાકિસ્તાનના ગધેડાની કિંમત રૂ. 2 લાખ થઇ, જાણી લો કારણ
Published On
By Kishor Boricha
દેવામાં ડૂબેલા પાકિસ્તાનમાં પરિસ્થિતિ નાજુક બની ગઈ છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. આ કારણે અહીંના લોકોનું જીવન...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.