- Business
- સરદારધામ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર સમિટ પહેલીવાર ગુજરાત બહાર થશે
સરદારધામ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર સમિટ પહેલીવાર ગુજરાત બહાર થશે
By Khabarchhe
On

ગુજરાતમાં પાટીદાર સમાજ એવો છે જે પોતાના સમાજ માટે હમેંશા સક્રીય રહે છે અને શિક્ષણ, આરોગ્ય, બિઝનેસ સહિત અનેક મુદ્દાઓ પર કામ કરે છે. સરદારધામ દ્વારા 2018માં ગ્લોબલ બિઝનેસ સમિટનું પહેલીવાર આયોજન કરાયું એ પછી દર વર્ષે આ સમિટ યોજાવવા માંડ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં જ ગ્લોબલ પાટીદાર સમિટનું આયોજન થતું, પરંતુ આવતા વર્ષે 2026માં આ સમિટ અમેરિકમાં થવાનું છે.
ગ્લોબલ પાટીદાર સમિટ 2026 ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં અમેરિકાના ફ્લોરિડાના ઓર્લોન્ડો શહેરમાં યોજાવાનું છે. લગભગ 2000 જેટલાં સ્ટોલ થવાની ધારણા રાખવામાં આવી છે. ગુજરાતમાં સામાન્ય રીતે 3થી 4 દિવસનો સમિટ રાખવામાં આવે છે, પરંતુ અમેરિકામાં 2 દિવસનો જ સમિટ હશે. આ વખતે એગ્રીકલ્ચરનો ડોમ નહીં હશે તેને બદલે રેડી ટુ ઇટ ડોમ રાખવામાં આવશે.
Related Posts
Top News
Published On
ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ભારતીય ડેલિગેશનની રચના ખૂબ લાઈમલાઇટમાં છે. આ...
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું
Published On
By Parimal Chaudhary
રોહિત શર્માની ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત બાદ, ભારતીય ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા તેજ છે. આ દરમિયાન,...
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા
Published On
By Parimal Chaudhary
રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો
Published On
By Parimal Chaudhary
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.