શું દેશના બે મહાન દિગ્ગજો અદાણી-અંબાણી વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે?

દેશના ઉદ્યોગના બે દિગ્ગજ મહારથીઓ અદાણી અને અંબાણી વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું હોવાના મીડિયા રિપોર્ટસ સામે આવ્યા છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, આ ફક્ત માર્કેટ શેરની ર્સ્પધા નથી, પરંતુ વારસો, પ્રભાવ અને ભારતની આગામી આર્થિક સદીને આકાર આપવાના અધિકારની ર્સ્પધા છે.

છેલ્લં ઘણા સમયથી અદાણી પર વિદેશી હુમલાઓ થઇ રહ્યા છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પછી અમેરિકામાં 2000 કરોડની લાંચના આરોપમાં કેસ આ બધા પાછળ દિગ્ગજ ઉદ્યોગકાર અંબાણીનો હાથ હોવાની ચર્ચા છે તો તાજેતરમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી પર ONGCના 24000 કરોડ રૂપિયાની ગેસ ચોરીનો આરોપ લાગ્યો છે તેની પાછળ અદાણી હોવાની ચર્ચા છે.

મુકેશ અંબાણીનું એક વખતે દેશ પર એકચક્રી શાસન હતું, પરુંતું હવે ગૌતમ અદાણી બધા ક્ષેત્રો પર હાવી થઇ રહ્યા છે.

About The Author

Related Posts

Top News

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.