શું દેશના બે મહાન દિગ્ગજો અદાણી-અંબાણી વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે?

દેશના ઉદ્યોગના બે દિગ્ગજ મહારથીઓ અદાણી અને અંબાણી વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું હોવાના મીડિયા રિપોર્ટસ સામે આવ્યા છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, આ ફક્ત માર્કેટ શેરની ર્સ્પધા નથી, પરંતુ વારસો, પ્રભાવ અને ભારતની આગામી આર્થિક સદીને આકાર આપવાના અધિકારની ર્સ્પધા છે.

છેલ્લં ઘણા સમયથી અદાણી પર વિદેશી હુમલાઓ થઇ રહ્યા છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પછી અમેરિકામાં 2000 કરોડની લાંચના આરોપમાં કેસ આ બધા પાછળ દિગ્ગજ ઉદ્યોગકાર અંબાણીનો હાથ હોવાની ચર્ચા છે તો તાજેતરમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી પર ONGCના 24000 કરોડ રૂપિયાની ગેસ ચોરીનો આરોપ લાગ્યો છે તેની પાછળ અદાણી હોવાની ચર્ચા છે.

મુકેશ અંબાણીનું એક વખતે દેશ પર એકચક્રી શાસન હતું, પરુંતું હવે ગૌતમ અદાણી બધા ક્ષેત્રો પર હાવી થઇ રહ્યા છે.

About The Author

Related Posts

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.