શું દેશના બે મહાન દિગ્ગજો અદાણી-અંબાણી વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે?

દેશના ઉદ્યોગના બે દિગ્ગજ મહારથીઓ અદાણી અને અંબાણી વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું હોવાના મીડિયા રિપોર્ટસ સામે આવ્યા છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, આ ફક્ત માર્કેટ શેરની ર્સ્પધા નથી, પરંતુ વારસો, પ્રભાવ અને ભારતની આગામી આર્થિક સદીને આકાર આપવાના અધિકારની ર્સ્પધા છે.

છેલ્લં ઘણા સમયથી અદાણી પર વિદેશી હુમલાઓ થઇ રહ્યા છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પછી અમેરિકામાં 2000 કરોડની લાંચના આરોપમાં કેસ આ બધા પાછળ દિગ્ગજ ઉદ્યોગકાર અંબાણીનો હાથ હોવાની ચર્ચા છે તો તાજેતરમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી પર ONGCના 24000 કરોડ રૂપિયાની ગેસ ચોરીનો આરોપ લાગ્યો છે તેની પાછળ અદાણી હોવાની ચર્ચા છે.

મુકેશ અંબાણીનું એક વખતે દેશ પર એકચક્રી શાસન હતું, પરુંતું હવે ગૌતમ અદાણી બધા ક્ષેત્રો પર હાવી થઇ રહ્યા છે.

About The Author

Related Posts

Top News

વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન, 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા

પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે સરકાર તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી...
Gujarat 
વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન, 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા

વિદ્યાર્થીઓ પરની કાર્યવાહીથી કૉકરોચ જનતા પાર્ટી નારાજ; સરકારને ચીમકી આપતા કહ્યું- 'વિશ્વાસઘાત સહન નહીં થાય'

અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિતના વિવિધ રાજ્યોમાં એજન્સીઓ દ્વારા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને અન્ય આંદોલનકારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના,...
National 
વિદ્યાર્થીઓ પરની કાર્યવાહીથી કૉકરોચ જનતા પાર્ટી નારાજ; સરકારને ચીમકી આપતા કહ્યું- 'વિશ્વાસઘાત સહન નહીં થાય'

દિબિશા, અર્ચિતા અને યશસ્વિની... Gen-Z આંદોલનમાં પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળ્યા BJP નેતાઓના બાળકો!

પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચલાવવામાં આવેલા આંદોલનનો અંત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે...
National 
દિબિશા, અર્ચિતા અને યશસ્વિની... Gen-Z આંદોલનમાં પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળ્યા BJP નેતાઓના બાળકો!

NEET આંદોલન એક ચેતવણી છે, ભારતનો યુવા હવે 'નિર્જીવ મતદાર' નથી રહ્યો તે જાગૃત છે, તે સવાલ પૂછે છે અને તે જવાબદારી માંગે છે

ભારતની લોકશાહીના ઇતિહાસમાં જ્યારે પણ યુવાઓ રસ્તા પર ઉતર્યા છે ત્યારે તેમણે રાજકીય ભૂકંપ લાવી દીધો છે. પરંતુ તાજેતરમાં 'નીટ'...
National 
NEET આંદોલન એક ચેતવણી છે, ભારતનો યુવા હવે 'નિર્જીવ મતદાર' નથી રહ્યો તે જાગૃત છે, તે સવાલ પૂછે છે અને તે જવાબદારી માંગે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.