ભારતમાંથી કરોડપતિઓ દેશ છોડીને વિદેશમાં કેમ વસી રહ્યા છે? આ વખતે 4300 જશે

હેનલી પાર્ટનર્સે 10 એવા દેશોની યાદી જાહેર કરી છે જે દેશના કરોડપતિઓ આ વર્ષે દેશ છોડીને જઇ શકે છે. પહેલાં નંબરે ચીન છે જેના દેશના 15200 અમીરો વિદેશમાં વસી જશે, બીજા નંબરે બ્રિટન અને ત્રીજા નંબર પર ભારત છે.

મોટાભાગે કરોડપતિઓ યુએઇ, અમેરિકા, સિંગાપોર, કેનેડા,ઓસ્ટ્રેલિયા જઇને વસવાનું વધારે પસંદ કરે છે.

ભારતના કરોડપતિઓ દેશ એટલા માટે છોડી રહ્યા છે કે, દેશમાં ટેક્સના જે નિયમો જે તેમાં ઘણી વિસંગતતા છે, બીજા દેશોમાં ટેક્સની આટલી ઝંઝટ હોતી નથી. બીજું કે ઓસ્ટ્રેલિયા, સિંગાપોર કે UAE જેવા દેશોમાં શિક્ષણ અને આરોગ્ય પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.

જો કે વર્ષ 2022માં 7000 અમીરોએ દેશ છોડ્યો હતો, 2023માં 5100એ દેશ છોડી દીધો હતો. એ સરખામણીએ આ વખતે આંકડામાં ઘટાડો થયો છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.