- Central Gujarat
- વડોદરામાં 3 દિવસથી ભૂખ્યા તરસ્યા લોકોએ ભાજપ નેતાઓને ઉભી પુંછડીએ ભગાડ્યા
વડોદરામાં 3 દિવસથી ભૂખ્યા તરસ્યા લોકોએ ભાજપ નેતાઓને ઉભી પુંછડીએ ભગાડ્યા
By Khabarchhe
On

વડોદરામાં આ વખતે ભારે વરસાદ અને તેની સાથે વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેટલાંક વિસ્તારોમાં તો લોકો 3 દિવસથી ભુખ્યા તરસ્યા રહ્યા હતા. ભાજપના મેયર, કોર્પોરેટ, ધારાસભ્ય, શહેર પ્રમુખ,મંત્રી જ્યારે વડોદરામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયા ત્યારે લોકોનો એટલો આક્રોશ હતો કે આ નેતાઓએ ઉભી પૂંછડીએ ભાગી જવું પડ્યું હતું.
વડોદરામાં કોર્પોરેટર બંદિશ શાહ, મેયર પિન્કી સોની, ધારાસભ્ય મનીષા વકીલ, રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી, શહેર પ્રમુખ ડો. વિજય શાહ, વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા લોકોને મળવા ગયા તો લોકોએ તેમને ભગાડી મુક્યા હતા. લોકોએ કહ્યું હતું કે જ્યારે અમે એક બુંદ પાણી માટે ટળવળતા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા?
Related Posts
Top News
Published On
'નર્કનો દરવાજો' તુર્કમેનિસ્તાનના કારાકુમ રણમાં આવેલું છે. તે 39 મીટર પહોળો અને 30 મીટર ઊંડો ખાડો છે, ...
જેલમાંથી બહાર આવી શકે છે ઇમરાન ખાન, 11 જૂને શું થવાનું છે? જાણો આખો મામલો
Published On
By Vidhi Shukla
જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 11 જૂને જામીન મળે તેવી શક્યતા છે. તેમની પાર્ટીના એક...
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ કોહલી પાસે મળ્યો આ ‘ગુરુમંત્ર’, સાઈ સુદર્શને કર્યો ખુલાસો
Published On
By Parimal Chaudhary
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં કેટલાક યુવા અને...
SHO બન્યા રિક્ષાચાલક, સાથી પોલીસકર્મીએ વેચ્યો શેરડીનો રસ... રેકી કરી અને ફિલ્મી શૈલીમાં કરી ધરપકડ
Published On
By Vidhi Shukla
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની પોલીસે હથિયારોના દાણચોરોને પકડવા માટે ફિલ્મી શૈલી અપનાવી. જૈતાપુરના સ્ટેશન ઇન્ચાર્જ અને તેમની ટીમે પંજાબના જલંધરમાં એક...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.