વડોદરામાં 3 દિવસથી ભૂખ્યા તરસ્યા લોકોએ ભાજપ નેતાઓને ઉભી પુંછડીએ ભગાડ્યા

વડોદરામાં આ વખતે ભારે વરસાદ અને તેની સાથે વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેટલાંક વિસ્તારોમાં તો લોકો 3 દિવસથી ભુખ્યા તરસ્યા રહ્યા હતા. ભાજપના મેયર, કોર્પોરેટ, ધારાસભ્ય, શહેર પ્રમુખ,મંત્રી જ્યારે વડોદરામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયા ત્યારે લોકોનો એટલો આક્રોશ હતો કે આ નેતાઓએ ઉભી પૂંછડીએ ભાગી જવું પડ્યું હતું.

વડોદરામાં કોર્પોરેટર બંદિશ શાહ, મેયર પિન્કી સોની, ધારાસભ્ય મનીષા વકીલ, રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી, શહેર પ્રમુખ ડો. વિજય શાહ, વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા લોકોને મળવા ગયા તો લોકોએ તેમને ભગાડી મુક્યા હતા. લોકોએ કહ્યું હતું કે જ્યારે  અમે એક બુંદ પાણી માટે ટળવળતા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા?

About The Author

Top News

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
Education 
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.