દશેરાના દિવસે ગુજરાતીઓ આટલા કરોડના ફાફડા જલેબી ઝાપટી જશે

આવતીકાલે,11 ઓકટોબરે દશેરો છે અને દશેરાના દિવસે ફાફડા અને જલેબીની જયાફત ઉડાવવાની ગુજરાતમાં વર્ષોથી પંરપરા છે. દશેરોના દિવસે ગુજરાતના લોકો કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જાય છે.

આ વખતે ફાફડા અને જલેબીના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. સૌથી વધારે ફાફડા જલેબી અમદાવાદના લોકો ખાય છે એ પછી સુરતમાં પણ લોકો ફાફડા જલેબી માટે લાઇન લગાવી દે છે. એક અંદાજ મુજબ આખા ગુજરાતમાં 1 લાખ જેટલા ફાફડા અને જલેબીનું વેચાણ થશે એટલે અંદાજે 8થી 10 કરોડ રૂપિયાના ફાફડા-જલેબી એક જ દિવસમાં ખવાઇ જશે.

દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા પાછળનું કારણ એવું છે કે ભગવાનને રામને શશકુલી નામની મિઠાઇ બહુ ભાવતી હતી જેને આજે જલેબી કહેવામાં આવે છે. સમય જતા મિઠાઇને સાથે તીખી આઇટમ તરીકે ફાફડા પણ જોડાઇ ગયા.

બીજું એક કારણ એ છે કે સપ્ટેબર- ઓક્ટોબર મહિનામાં બેવડી  સિઝન હોવાને કારણે ઘણા લોકોને માઇગ્રેનનો અનુભવ થતો હોય છે. શરીરમાં સિરોટોરીન નામનું તત્વ ઓછું થઇ જાય છે અને જલેબીમાં ટિરામાઇનનું તત્વ હોય છે જે સિરોટોરીને અંકુશમાં રાખે છે, જલેબી ખાવાથી માઇગ્રેનમાં રાહત મળે છે એવું માનવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.