સુરતમાં ઘી અને ચીઝ પણ ખાવાલાયક નથી, 6 દુકાનોના સેમ્પલ ફેઇલ

દુનિયાભરમાં એક કહેવત જાણીતી છે કે, સુરતનું જમણ, કાશીનું મરણ. એવું લાગે છે કે કેટલાંક ભેળસેળીયાઓ સુરતની આ ઓળખ ભૂંસી નાંખશે. તાજેતરમાં સુરભી ડેરીમાંથી નકલી પનીરનો મોટો જથ્થો પકડાયો પછી સુરત મહાનગર પાલિકાના ફુડ વિભાગે અનેક જગ્યાઓ પરથી સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું. છેલ્લાં 12 દિવસોમાં જે સેમ્પલ લેવાયા તેમાંથી 6 દુકાનાનો સેમ્પલ અનસેફ મળ્યા.

જે દુકાનોના સેમ્પલ ફેઇલ થયા તેમાં એચ .એલ ફોઝન ફ્રુડ, શિવ ધરમરાજ ડેરી, એસ.પી માર્કેટીંગ, જય ગાયત્રી ડેરી પ્રોડક્ટ, ઇન્ડિયા ઘર ડેરી, ઘી પેલેસનો સમાવેશ થાય છે.

સુરત મહાનગર પાલિકા આ તમામ 6ની સામે કોર્ટમાં કેસ દાખલ કરશે. પાલિકાના અધિકારીએ કહ્યુ કે, મંજૂરી કરતા વધારે કેમીકલ હોય, બેકટેરીયા વધારે હોય અને હાનિકારક પદાર્થનો વધુ ઉપયોગ થયો હોય તેવા સેમ્પલને અનસેફ જાહેર કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.