મહાકુંભમાં કોઇ ભગવાન બગવાન નથી, વસંત ગજેરાએ આવું કેમ કહ્યું?

સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગકાર, બિલ્ડર અને સમાજ સેવક વસંત ગજેરા મહાકુંભ વિશેના એક નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે. વસંત ગજેરા વિવાદોમાં રહેવા માટે જાણીતા છે. તેમની સામે જમીન કૌભાંડના કેસ પણ થયા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં વસંત ગજેરા કોઇ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. તેમણે હિંદીમા વાત કરી છે કે મહાકુંભમે કરોડો લોગ જાતે હૈ, વેસ્ટ ઓફ ટાઇમ હૈ, વહાં કુછ નહી હૈ, વહાં ભગવાન નહીં.

પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થયેલું છે અને અત્યાર સુધીમાં 54 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કરી લીધું છે. વસંત ગજેરાના નિવેદનથી સાધુ સંતોની ધાર્મિક લાગણી ઘવાઇ છે. દેવનાથ બાપુએ કહ્યુ કે, પવિત્ર મહાકુંભ વિશે બોલનાર વસંત ગજેરા કોણ?

Related Posts

Top News

આ કેરીનો કિલોનો ભાવ છે 22 લાખ રૂપિયા, અડધો ડઝન જર્મન શેફર્ડ, ગાર્ડ અને CCTV કરે છે દેખરેખ

તમે કેરીની વેરાયટી બાબતે સાંભળ્યું જ હશે, પરંતુ દુનિયાની સૌથી મોંઘી કેરી કેવી હોય છે અને તે કેવી દેખાય છે....
National 
આ કેરીનો કિલોનો ભાવ છે 22 લાખ રૂપિયા, અડધો ડઝન જર્મન શેફર્ડ, ગાર્ડ અને CCTV કરે છે દેખરેખ

રત્ન કલાકાર આર્થિક પેકેજ: જૂના GRમાં કોઇ ફેરફાર થયો નથી, સત્ય જાણો

ગુજરાત સરકારે તાજેતરમાં ડાયમંડ ઉદ્યોગ માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી હતી અને 24 મે 2025ના દિવસે GR બહાર...
Gujarat 
રત્ન કલાકાર આર્થિક પેકેજ: જૂના GRમાં કોઇ ફેરફાર થયો નથી, સત્ય જાણો

નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ

ફી રેગ્લુલેટરી કમિટી (FRC)એ ગુજરાતની મેડિકલ કોલેજોમાં બે વર્ષ માટે તોતિંગ ફી વધારાને મંજૂરી આપી દીધી છે, ...
Education 
નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ

કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો

કાશ્મીરની ખીણમાં ચિનાબ નદી પર બનેલો રેલવે બ્રિજ દુનિયાના સૌથી ઉંચો બ્રિજ છે, જેનું 6 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...
National 
કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.