- Gujarat
- મહાકુંભમાં કોઇ ભગવાન બગવાન નથી, વસંત ગજેરાએ આવું કેમ કહ્યું?
મહાકુંભમાં કોઇ ભગવાન બગવાન નથી, વસંત ગજેરાએ આવું કેમ કહ્યું?
By Khabarchhe
On

સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગકાર, બિલ્ડર અને સમાજ સેવક વસંત ગજેરા મહાકુંભ વિશેના એક નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે. વસંત ગજેરા વિવાદોમાં રહેવા માટે જાણીતા છે. તેમની સામે જમીન કૌભાંડના કેસ પણ થયા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં વસંત ગજેરા કોઇ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. તેમણે હિંદીમા વાત કરી છે કે મહાકુંભમે કરોડો લોગ જાતે હૈ, વેસ્ટ ઓફ ટાઇમ હૈ, વહાં કુછ નહી હૈ, વહાં ભગવાન નહીં.
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થયેલું છે અને અત્યાર સુધીમાં 54 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કરી લીધું છે. વસંત ગજેરાના નિવેદનથી સાધુ સંતોની ધાર્મિક લાગણી ઘવાઇ છે. દેવનાથ બાપુએ કહ્યુ કે, પવિત્ર મહાકુંભ વિશે બોલનાર વસંત ગજેરા કોણ?
Related Posts
Top News
Published On
તમે કેરીની વેરાયટી બાબતે સાંભળ્યું જ હશે, પરંતુ દુનિયાની સૌથી મોંઘી કેરી કેવી હોય છે અને તે કેવી દેખાય છે....
રત્ન કલાકાર આર્થિક પેકેજ: જૂના GRમાં કોઇ ફેરફાર થયો નથી, સત્ય જાણો
Published On
By Nilesh Parmar
ગુજરાત સરકારે તાજેતરમાં ડાયમંડ ઉદ્યોગ માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી હતી અને 24 મે 2025ના દિવસે GR બહાર...
નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ
Published On
By Nilesh Parmar
ફી રેગ્લુલેટરી કમિટી (FRC)એ ગુજરાતની મેડિકલ કોલેજોમાં બે વર્ષ માટે તોતિંગ ફી વધારાને મંજૂરી આપી દીધી છે, ...
કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો
Published On
By Nilesh Parmar
કાશ્મીરની ખીણમાં ચિનાબ નદી પર બનેલો રેલવે બ્રિજ દુનિયાના સૌથી ઉંચો બ્રિજ છે, જેનું 6 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.