- Gujarat
- મહાકુંભમાં કોઇ ભગવાન બગવાન નથી, વસંત ગજેરાએ આવું કેમ કહ્યું?
મહાકુંભમાં કોઇ ભગવાન બગવાન નથી, વસંત ગજેરાએ આવું કેમ કહ્યું?
By Khabarchhe
On

સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગકાર, બિલ્ડર અને સમાજ સેવક વસંત ગજેરા મહાકુંભ વિશેના એક નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે. વસંત ગજેરા વિવાદોમાં રહેવા માટે જાણીતા છે. તેમની સામે જમીન કૌભાંડના કેસ પણ થયા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં વસંત ગજેરા કોઇ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. તેમણે હિંદીમા વાત કરી છે કે મહાકુંભમે કરોડો લોગ જાતે હૈ, વેસ્ટ ઓફ ટાઇમ હૈ, વહાં કુછ નહી હૈ, વહાં ભગવાન નહીં.
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થયેલું છે અને અત્યાર સુધીમાં 54 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કરી લીધું છે. વસંત ગજેરાના નિવેદનથી સાધુ સંતોની ધાર્મિક લાગણી ઘવાઇ છે. દેવનાથ બાપુએ કહ્યુ કે, પવિત્ર મહાકુંભ વિશે બોલનાર વસંત ગજેરા કોણ?
Related Posts
Top News
Published On
ગુજરાત ભાજપના નેતા અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને GPSCના...
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું
Published On
By Nilesh Parmar
સુરતમાં શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાર ચાલક BRTS રૂટ પર કાર ચલાવી રહ્યો...
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી
Published On
By Nilesh Parmar
સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ, દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
Published On
By Kishor Boricha
થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.