રત્ન કલાકાર આર્થિક પેકેજ: જૂના GRમાં કોઇ ફેરફાર થયો નથી, સત્ય જાણો

ગુજરાત સરકારે તાજેતરમાં ડાયમંડ ઉદ્યોગ માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી હતી અને 24 મે 2025ના દિવસે GR બહાર પાડવામાં આવ્યો હતો. કેટલાંક મીડિયામાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા કે સરકારે GRમાં બદલાવ કર્યો છે અને જે લોકો ડાયમંડ ઉદ્યોગ છોડીને અન્ય રોજગારી મેળવે છે તેમને પણ બેરોજગારની વ્યાખ્યામાં ગણવામાં આવશે.

 આ બાબતે સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જોઇન્ટ કમિશ્નર જે.બી. દવેએ કહ્યુ કે, GRમાં કોઇ પણ ફેરફાર કરાયો નથી. 31 માર્ચ 2024 પછી છુટા થયેલા રત્નકલાકાર કોઇ બીજી રોજગારી મેળવતો હોય જેમ કે ફુડની દુકાન શરૂ કરી હોય તો તે બેરોજગાર ગણાશે, પરંતુ જો ડાયમંડ ઉદ્યોગમા જ રોજગારી મેળવતો હોય તો તેને બેરોજગાર ગણવામાં નહીં આવે.

બેરોજગાર રત્નકલાકારોએ સુરત ડાયમંડ એસોસિયેશન, શ્રમ અધિકારી કે રોજગાર અધિકારી પાસેથી રત્નકલાકાર હોવાનું સર્ટિફિકેટ મેળવવું પડશે.

રત્નકલાકારોએ  જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુધી આવવાની જરૂર નથી, જે તે સ્કુલમાં જ ફોર્મ ભરીને આપી દેવાનું રહેશે.સ્કુલ વાળા એ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પહોંચાડશે.

About The Author

Related Posts

Top News

લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

સુરત: શહેરના વનિતા વિશ્રામ કોલેજના બાજીગૌરી એર થિયેટર ખાતે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગ પ્રતિભાઓ માટે ફેશન...
Gujarat 
લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત...
Gujarat 
AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

(ઉત્કર્ષ પટેલ)  આપણો દેશ ભારત અનેક પ્રકારની તડકી છાયડી જોયા પછી આજે સ્વતંત્ર હોવાના ગર્વ અને વિકસિત ભારતના વિચારો સાથે...
Opinion 
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

(ઉત્કર્ષ પટેલ) આજના ઝડપી અને તણાવભર્યા યુગમાં જ્યાં યુવાનોનું જીવન સ્ક્રીન, સ્પર્ધા અને અનિયમિતતાથી ભરેલું છે ત્યાં એક અદભૂત પરિવર્તન...
Opinion 
અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.