સરકાર કહે- પોલીસ પાયલ ગોટીને રાત્રે ધરપકડ નહોતી કરવા ગઈ, કોંગ્રેસ કહે- વીડિયો છે

અમરેલી લેટરકાંડમાં વિધાનસભામાં ગુજરાત સરકારે ચોંકાવનારો જવાબ આપ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યએ પુછેલા સવાલના જવાબમાં સરકારે કહ્યું કે, પાટીદાર દીકરીને પકડવા માટે રાત્રે અમેરલી પોલીસ ગઇ જ નહોતી.

 અમરેલીમાં ડિસેમ્બર મહિનામાં એક લેટરકાંડ ગાજ્યો હતો જેમાં ભાજપના કાર્યકરની ધરપકડ કરવામાં આવી હતી અને આ ઓફીસમાં કામ કરતી પાટીદાર દીકરીને પોલીસે ઘરે જઇને રાત્રે ઉપાડી લાવી હતી અને બીજા દિવસે સરઘસ કાઢ્યું હતું એવો આરોપ લાગ્યો હતો અને આ મુદ્દો આ દેશમાં ગાજ્યો હતો.

ગુજરાતના DGP વિકાસ સહાયે આ કેસની તપાસમાં ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપી હતી, એ રિપોર્ટ પણ સબમીટ કરાયો, પરંતુ જાહેર કરાયો નથી. કોંગ્રેસ નેતા લલિત કગથરાએ કહ્યં કે, વીડિયો હોવા છતા સરકારે વિધાનસભામાં ખોટો જવાબ આપ્યો છે.

About The Author

Related Posts

Top News

DyCM પવન કલ્યાણે તમિલનાડુના CMને લઈને આવું કેમ કહ્યું કે, 'મને વિજયની ઈર્ષ્યા થાય છે...' આનું રહસ્ય તેમણે આજે ખોલ્યું!

દક્ષિણ ભારતમાં, N.T. રામારાવ, M.G. રામચંદ્રન અને J. જયલલિતા જેવા મોટા ફિલ્મ સુપરસ્ટારોએ સિનેમા છોડ્યા પછી સફળ રાજકીય...
National 
DyCM પવન કલ્યાણે તમિલનાડુના CMને લઈને આવું કેમ કહ્યું કે, 'મને વિજયની ઈર્ષ્યા થાય છે...' આનું રહસ્ય તેમણે આજે ખોલ્યું!

અમેરિકાની કંપની ગુજરાતના વિદ્યાર્થીઓનો ડેટા ભેગો કરે છે, શિક્ષણ વિભાગે આપી ચેતવણી

રાજ્યની શાળાઓમાં બાળકોના વ્યક્તિગત અને સંવેદનશીલ ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ મહત્ત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. AI ...
Gujarat 
અમેરિકાની કંપની ગુજરાતના વિદ્યાર્થીઓનો ડેટા ભેગો કરે છે, શિક્ષણ વિભાગે આપી ચેતવણી

પશ્ચિમ બંગાળને તો છોડો મક્કા-મદીનામાં પણ ઇસ્લામિક કારણોસર ઇદ પર ગાયની બલિ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

દર વર્ષે, વિશ્વભરના મુસ્લિમ દેશોમાં બકરી ઇદ પર મોટી સંખ્યામાં ઘેટાં, બકરા, ગાય, ભેંસ અને ઊંટની...
Astro and Religion 
પશ્ચિમ બંગાળને તો છોડો મક્કા-મદીનામાં પણ ઇસ્લામિક કારણોસર ઇદ પર ગાયની બલિ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા

(ઉત્કર્ષ પટેલ) સ્વભાવે સરળ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. મહેન્દ્રસિંહ દેવસિંહ ચૌહાણ ગુજરાતના પ્રસિદ્ધ આંખના સર્જન છે. 24 ડિસેમ્બર 1964ના...
Opinion 
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.