સુરત એરપોર્ટ પર રીક્ષાને પ્રવેશ મળશે? Khaberchheના વીડિયો પછી MPની રજૂઆત

#surat #suratairport #impact Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram - https://www.instagram.com/khabarchhe/ Youtube - https://www.youtube.com/khabarchhe Download Khabarchhe APP https://www.khabarchhe.com/downloadApp

સુરતના અગ્રણી ન્યૂઝ પોર્ટલ Khabarchhe.Comએ તાજેતરમાં એક વીડિયો બનાવ્યો હતો કે, સુરત એરપોર્ટ પર ઓટો રીક્ષાને મુખ્ય પ્રવેશ દ્રારથી જ એન્ટ્રી મળતી નથી, જેને કારણે સામાન લઇને આવેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એરપોર્ટ ડિરેકટર સાથે વાતચીત કરવામાં આવી હતી તો તેમણે કહ્યું હતું કે, રીક્ષાની હજુ લેન બની નથી. બે-ત્રણ મહિના લાગશે.

 આ બાબતે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ સુરત એરપોર્ટ ડિરેક્ટને લેખિતમાં રજૂઆત કરી છે કે, સુરત એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે અને તેમાં મધ્યમ વર્ગના લોકો પણ ફલાઇટમા જઇ રહ્યા છે. અન્ય રાજ્યો અને વિદેશમાંથી પણ લોકો સુરત આવી રહ્યા છે.

સુરત એરપોર્ટ પર અત્યારે રીક્ષાને પ્રવેશ બંધ છે એવી સેંકડો મુસાફરોએ રજૂઆત કરી છે તો એરપોર્ટ પર રીક્ષાને પ્રવેશ આપવા મારી રજૂઆત છે.

 

 

Related Posts

Top News

સુરત લેબગ્રોન ડાયમંડનું લીડર છતા 7486 કરોડની આયાત કેમ કરવી પડી?

સુરત જે રીતે નેચરલ ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં દુનિયામાં  નંબર વન છે તેવી જ રીતે લેબગ્રોન ડાયમંડમાં પણ લીડર છે. ...
Business 
સુરત લેબગ્રોન ડાયમંડનું લીડર છતા 7486 કરોડની આયાત કેમ કરવી પડી?

શું છે દિલ્હી યુનિવર્સિટીનો પ્રોટોકોલ, જાણો રાહુલ ગાંધીની મુલાકાત પર કેમ થયો વિવાદ

વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે ઉત્તર કેમ્પસ સ્થિત DUSUની અધ્યક્ષ ઓફિસમાં ...
National 
શું છે દિલ્હી યુનિવર્સિટીનો પ્રોટોકોલ, જાણો રાહુલ ગાંધીની મુલાકાત પર કેમ થયો વિવાદ

પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે પાણી ભરી આપ્યું! વાહનો રસ્તામાં બંધ પડી ગયા, તપાસમાં આ વાત સામે આવી

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં, ચાલતા વાહનો અચાનક બંધ થવા લાગ્યા. કોઈની ગાડી રસ્તાની વચ્ચે બંધ પડી ગઈ અને કોઈની...
National 
પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે પાણી ભરી આપ્યું! વાહનો રસ્તામાં બંધ પડી ગયા, તપાસમાં આ વાત સામે આવી

‘ક્યારેક-ક્યારેક હારવું પણ જરૂરી છે, કેમ કે..’, SRH સામે હાર્યા બાદ RCBના કેપ્ટને એમ શા માટે કહ્યું?

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે શુક્રવારે (23 મેના રોજ) લખનૌમાં મેચ રમાઈ હતી. સનરાઇઝર્સ...
Sports 
‘ક્યારેક-ક્યારેક હારવું પણ જરૂરી છે, કેમ કે..’, SRH સામે હાર્યા બાદ RCBના કેપ્ટને એમ શા માટે કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.