- Gujarat
- સુરત એરપોર્ટ પર રીક્ષાને પ્રવેશ મળશે? Khaberchheના વીડિયો પછી MPની રજૂઆત
સુરત એરપોર્ટ પર રીક્ષાને પ્રવેશ મળશે? Khaberchheના વીડિયો પછી MPની રજૂઆત
By Khabarchhe
On

#surat #suratairport #impact Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram - https://www.instagram.com/khabarchhe/ Youtube - https://www.youtube.com/khabarchhe Download Khabarchhe APP https://www.khabarchhe.com/downloadApp
સુરતના અગ્રણી ન્યૂઝ પોર્ટલ Khabarchhe.Comએ તાજેતરમાં એક વીડિયો બનાવ્યો હતો કે, સુરત એરપોર્ટ પર ઓટો રીક્ષાને મુખ્ય પ્રવેશ દ્રારથી જ એન્ટ્રી મળતી નથી, જેને કારણે સામાન લઇને આવેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એરપોર્ટ ડિરેકટર સાથે વાતચીત કરવામાં આવી હતી તો તેમણે કહ્યું હતું કે, રીક્ષાની હજુ લેન બની નથી. બે-ત્રણ મહિના લાગશે.
આ બાબતે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ સુરત એરપોર્ટ ડિરેક્ટને લેખિતમાં રજૂઆત કરી છે કે, સુરત એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે અને તેમાં મધ્યમ વર્ગના લોકો પણ ફલાઇટમા જઇ રહ્યા છે. અન્ય રાજ્યો અને વિદેશમાંથી પણ લોકો સુરત આવી રહ્યા છે.
સુરત એરપોર્ટ પર અત્યારે રીક્ષાને પ્રવેશ બંધ છે એવી સેંકડો મુસાફરોએ રજૂઆત કરી છે તો એરપોર્ટ પર રીક્ષાને પ્રવેશ આપવા મારી રજૂઆત છે.
Related Posts
Top News
Published On
સુરત જે રીતે નેચરલ ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં દુનિયામાં નંબર વન છે તેવી જ રીતે લેબગ્રોન ડાયમંડમાં પણ લીડર છે. ...
શું છે દિલ્હી યુનિવર્સિટીનો પ્રોટોકોલ, જાણો રાહુલ ગાંધીની મુલાકાત પર કેમ થયો વિવાદ
Published On
By Parimal Chaudhary
વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે ઉત્તર કેમ્પસ સ્થિત DUSUની અધ્યક્ષ ઓફિસમાં ...
પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે પાણી ભરી આપ્યું! વાહનો રસ્તામાં બંધ પડી ગયા, તપાસમાં આ વાત સામે આવી
Published On
By Kishor Boricha
ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં, ચાલતા વાહનો અચાનક બંધ થવા લાગ્યા. કોઈની ગાડી રસ્તાની વચ્ચે બંધ પડી ગઈ અને કોઈની...
‘ક્યારેક-ક્યારેક હારવું પણ જરૂરી છે, કેમ કે..’, SRH સામે હાર્યા બાદ RCBના કેપ્ટને એમ શા માટે કહ્યું?
Published On
By Parimal Chaudhary
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે શુક્રવારે (23 મેના રોજ) લખનૌમાં મેચ રમાઈ હતી. સનરાઇઝર્સ...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.