આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર સહિત આ બોલિવુડ સ્ટાર્સ વિખેરશે જલવો, આ વખત સ્ટાર્સ નહીં પહેરી શકે આવા ડ્રેસ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 78નું એડિશન 13 મેથી શરૂ થશે અને 24 મે સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં દુનિયાભરની તમામ ઝોનરની નવી ફિલ્મોનું પ્રીવ્યુ કરવામાં આવશે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવુડ સ્ટાર્સનો પણ જલવો જોવા મળશે. તો, ફેસ્ટિવલમાં સામેલ થનારા તમામ સેલેબ્સે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પડશે. બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ વખતે કાન્સમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તો ઐશ્વર્યા રાય ફરી એક વખત પોતાની રેડ કાર્પેટ પર પોતાની અદાઓની મહેફિલની શોભા વધારશે. દિગ્ગજ એક્ટ્રેસ શર્મિલા ટેગોર 1970ની ફિલ્મ 'અરણ્યેર દિન રાતી'ના રિસ્ટોર્ડ વર્ઝનનાના વર્લ્ડ પ્રીમિયર માટે કાન્સમાં પહોંચી શકે છે.

aishwarya-rai
inuth.com

 

અભિનેત્રી જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર પણ રેડ કાર્પેટ પર ઉતરી શકે છે. વાસ્તવમાં, કાન્સમાં તેમની ફિલ્મ તેમની ફિલ્મ 'હોમબાઉન્ડ'નું પ્રીમીયર  'અન સર્ટેન રિગાર્ડ' કેટેગરીમાં કરવામાં આવશે. એવામાં, બંને સ્ટાર્સ આ ઇવેન્ટમાં ભાગ લઈ શકે છે. ઓલ વી ઈમેજીન એઝ લાઈટના ડિરેક્ટર કાન્સ 2025માં મુખ્ય જ્યૂરીમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે તેમની ફિલ્મે કાન્સ 2024માં ગ્રાન્ડ પ્રિક્સ જીત્યો હતો.

aishwarya-rai
inuth.com

 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 શરૂ થવામાં હવે ખૂબ ઓછો સમય બાકી છે. એવામાં, આયોજકોએ રેડ કાર્પેટ પર ચાલતા સેલિબ્રિટીઓ માટે એક ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલે નગ્નતાને પ્રોત્સાહન આપતા કપડાં પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત, એવા ભારે ભરકમ આઉટફિટ્સ કે મહેમાનોને આવવા-જવા કે બેસવામાં અવરોધ ઉભો કરે, સેલેબ્સને પહેરવાની ના પાડવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કાન્સમાં પહેલાથી જ સેલેબ્સ માટે ડ્રેસ કોડ લાગૂ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા રેડ કાર્પેટ પર હાઈ હીલ્સ પહેરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
Opinion 
ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

  આખી દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ની ઇમ્પેક્ટથી ચિંતામાં છે કે, ભવિષ્યમાં મોટી મોટી નોકરીઓ છીનવાઇ જશે. એવા સમયે...
Business 
ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો એક રિસર્ચ રિપોર્ટ ફેબ્રુઆરી 2026માં સામે આવ્યો છે. જેમાં જાન્યુઆરી 2026 સુધીમાં ભારતમાં રોકડનું કુલ...
Business 
ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

‘અરે પાગલ માણસ હું એરપોર્ટ પર છું...’, એરપોર્ટ પર પહોંચી તો બોસે રજા રદ કરી દીધી; ગુસ્સે થયેલી Gen-Z કર્મચારીનો જવાબ વાયરલ

કલ્પના કરો કે તમારી રજા મંજૂર થયા બાદ, તમે ખુશી-ખુશીથી વિદેશ પ્રવાસ માટે એરપોર્ટ પર પહોંચો છો, પરંતુ...
Offbeat 
‘અરે પાગલ માણસ હું એરપોર્ટ પર છું...’, એરપોર્ટ પર પહોંચી તો બોસે રજા રદ કરી દીધી; ગુસ્સે થયેલી Gen-Z કર્મચારીનો જવાબ વાયરલ

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.