તંત્ર કહે છે 1 વર્ષ પહેલા 1.18 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજનું રિપેરિંગ કરેલું

વડોદરામાં 9 જુલાઇને બુધવારે વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજના બે કટકા થઇ ગયા તેમાં 16 લોકોના મોત થયા છે. નવાઇની વાત એ છે કે. હજુ ગયા વર્ષે સુરતની એજન્સી ધ્રુવિન પી. પટેલને જુલાઇ 2024માં ગંભીરા બ્રિજ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ સુરતની આ એજન્સીને .1.18 કરોડનું કામ આપવામાં આવ્યું હતું. જેમાં બ્રીજની પેરાપીટ  અને બ્રિજ પર રિસરફેસીગંનું કામ કર્યું હતું. તો ગયા વર્ષે જે ગંભીરા બ્રિજની સુરક્ષા વિશે કેમ ન વિચારાયું. માત્ર બ્રિજના રંગરોગાન માટે ખર્ચ કરી નાંખ્યો? સુરક્ષા વિશે જો વિચાર કરવામાં આવ્યો હતો તે 16 નિર્દોષ લોકોની જિંદગી હોમાઇ ન ગઇ હતે.

Top News

બજાજ ઑગસ્ટથી બંધ કરી શકે છે EV પ્રોડકશન; આ છે કારણ

દેશની પ્રખ્યાત ઓટો કંપની બજાજ ઓટોને મોટો ઝટકો લાગી શકે છે. કંપનીના MD રાજીવ બજાજે કહ્યું છે કે, જો...
Business 
બજાજ ઑગસ્ટથી બંધ કરી શકે છે EV પ્રોડકશન; આ છે કારણ

બીલ્ડિંગમાં જેટલું ઉપર રહેવા જશો એટલો વધુ ટેક્સ આપવો પડશે

કર્ણાટકની કોંગ્રેસ સરકારે હાઇરાઇઝ્ડ બિલ્ડીંગો પર 1 ટકા ફાયર સેસ તરીકે નવો ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે.સરકારનું કહેવું છે કે...
Business 
બીલ્ડિંગમાં જેટલું ઉપર રહેવા જશો એટલો વધુ ટેક્સ આપવો પડશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજ ના મુહूર્તતારીખ -28-7-2025વાર - રવિવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ ચૌથ આજની રાશિ - સિંહ રાત્રિના 11:58...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.