- Gujarat
- તંત્ર કહે છે 1 વર્ષ પહેલા 1.18 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજનું રિપેરિંગ કરેલું
તંત્ર કહે છે 1 વર્ષ પહેલા 1.18 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજનું રિપેરિંગ કરેલું
By Khabarchhe
On
-copy9.jpg)
વડોદરામાં 9 જુલાઇને બુધવારે વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજના બે કટકા થઇ ગયા તેમાં 16 લોકોના મોત થયા છે. નવાઇની વાત એ છે કે. હજુ ગયા વર્ષે સુરતની એજન્સી ધ્રુવિન પી. પટેલને જુલાઇ 2024માં ગંભીરા બ્રિજ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ સુરતની આ એજન્સીને .1.18 કરોડનું કામ આપવામાં આવ્યું હતું. જેમાં બ્રીજની પેરાપીટ અને બ્રિજ પર રિસરફેસીગંનું કામ કર્યું હતું. તો ગયા વર્ષે જે ગંભીરા બ્રિજની સુરક્ષા વિશે કેમ ન વિચારાયું. માત્ર બ્રિજના રંગરોગાન માટે ખર્ચ કરી નાંખ્યો? સુરક્ષા વિશે જો વિચાર કરવામાં આવ્યો હતો તે 16 નિર્દોષ લોકોની જિંદગી હોમાઇ ન ગઇ હતે.
Related Posts
Top News
Published On
દેશની પ્રખ્યાત ઓટો કંપની બજાજ ઓટોને મોટો ઝટકો લાગી શકે છે. કંપનીના MD રાજીવ બજાજે કહ્યું છે કે, જો...
બીલ્ડિંગમાં જેટલું ઉપર રહેવા જશો એટલો વધુ ટેક્સ આપવો પડશે
Published On
By Nilesh Parmar
કર્ણાટકની કોંગ્રેસ સરકારે હાઇરાઇઝ્ડ બિલ્ડીંગો પર 1 ટકા ફાયર સેસ તરીકે નવો ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે.સરકારનું કહેવું છે કે...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
આજ ના મુહूર્તતારીખ -28-7-2025વાર - રવિવારમાસ - તિથિ- શ્રાવણ સુદ ચૌથ આજની રાશિ - સિંહ રાત્રિના 11:58...
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?
Published On
By Nilesh Parmar
ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.