ભાજપમા ડખો, દુધસાગર ડેરીના ચેરમેને વાઇસ ચેરમેનને લાફો મારી દીધો

મહેસાણામાં આવેલી એશિયાની સૌથી મોટી બીજા નંબરની દુધસાગર ડેરી વિવાદમાં આવી ગઇ છે. જાણવા મળેલી વિગત મુજબ દુધસાગર ડેરીની બોર્ડ મિટીંગમાં ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલને લાફો મારી દીધો હતો અને આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે.

વાયરલ વીડિયોમાં વાઇસ ચેરમેન યોગેસ પટેલે આરોપ લગાવ્યો હતો કે, 1790 કરોડ રૂપિયાના બેંક દેવાની વાત દુધસાગર પત્રિકામાં ખોટી રજૂ કરવામાં આવી એ મુદ્દોમે ઉઠાવ્યો તો ચેરમેન અશોક ચૌધરીએ મને લાફો મારી દીધો હતો અને મારા ચશ્મા અને ચેઇન તોડી નાંખ હતી. આ બાબતે મેં બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

યોગેશ પટેલે કહ્યું કે, હું પાટીદાર દીકરો છું, હું પણ ચેરમેનને મારી શકતે, પરંતુ હું ભાજપનૌ સૈનિક છું અને પાર્ટીનું નામ ન બગડે એટલે મેં મારામારી ન કરી.

About The Author

Related Posts

Top News

BYDએ સૌથી નાની કારAtto 1 લોન્ચ કરી; 380 Kmની રેન્જ, કાર નાની છે પણ કિંમત મોટી છે

BYD કંપનીએ તેની સૌથી નાની કાર લોન્ચ કરી છે. અમે વાત કરી રહ્યા છીએ BYD Atto 1 વિશે, જે...
Tech and Auto 
BYDએ સૌથી નાની કારAtto 1 લોન્ચ કરી; 380 Kmની રેન્જ, કાર નાની છે પણ કિંમત મોટી છે

‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

વૃંદાવન, મથુરા (ઉત્તર પ્રદેશ)માં થયેલા દુ:ખદ નાવ અકસ્માત વચ્ચે એક ચોંકાવનારી કહાની સામે આવી છે. અકસ્માતમાં બચી ગયેલી અને...
National 
‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ 'કૃષ્ણાવતારમ' ફિલ્મથી કરશે બોલિવુડમાં એન્ટ્રી

ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ જયના હવે ગ્લેમરની દુનિયામાં પદાર્પણ કરી...
Entertainment 
આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ 'કૃષ્ણાવતારમ' ફિલ્મથી કરશે બોલિવુડમાં એન્ટ્રી

SIRને લઈને કોર્ટે એવો ફેસલો સંભળાવ્યો કે મમતા બેનર્જી ખુશ થઈને બોલ્યા- સુપ્રીમ કોર્ટ પર ગર્વ છે

આગામી ચૂંટણીઓ પહેલા નાગરિકોના મતદાન અધિકારોનું રક્ષણ કરવા માટે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ SIR કેસમાં બંધારણની કલમ 142નો ઉપયોગ...
National 
SIRને લઈને કોર્ટે એવો ફેસલો સંભળાવ્યો કે મમતા બેનર્જી ખુશ થઈને બોલ્યા- સુપ્રીમ કોર્ટ પર ગર્વ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.