વરાછાની આ 65 વર્ષની મહિલા શાકભાજીનો ઉપયોગ કરીને સારી કમાણી કરે છે

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 65 વર્ષના મૂક્તાબેન લખાણી અનેક મહિલાઓ માટે પ્રેરણા બન્યા છે. તેમણે આ ઉંમરે એવો બિઝનેસ શરૂ કર્યો છે જેના વિશે કોઇ વિચારી પણ ન શકે. મૂક્તાબેન શાકભાજીની છાલમાંથી કાચલી અથાણાં બનાવીને વેચી રહ્યા છે અને 15 મહિલાને રોજગારી પણ આપી રહ્યા છે.

 તેઓ નાના ચિભડા, ભીંડા, મરચા, ગુવારસિંગ, રિંગણ, ટામેટા, બીટ જેવા શાકભાજીની છાલ ઉતારી અને તેમાં પછી પોતાના ઘરના જીરા, મરચું, મીઠુંનો ઉપયોગ કરીને અથાણાં બનાવી રહ્યા છે.

મૂક્તાબેનનું કહેવું છે કે તેમના સાસુ પાસેથી આ રેસિપી શીખીને હવે બિઝનેસ કરી રહ્યા છે જેમાં તેમનો પુત્ર ધ્રુવ અનેક રીતે મદદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેઓ પ્રોડક્ટની જાણકારી મુકી રહ્યા છે. પંદર મહિલાઓમે દરેકને રોજના 450 રૂપિયા ચૂકવે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.