- Loksabha Election 2024
- અશોક ગેહલોતના પુત્રની પત્નીને રસ્તા પર શાકભાજી કેમ વેચવાનો વારો કેમ આવ્યો?
અશોક ગેહલોતના પુત્રની પત્નીને રસ્તા પર શાકભાજી કેમ વેચવાનો વારો કેમ આવ્યો?
By Khabarchhe
On

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતના પુત્રવધુ જાલોરના રસ્તા પર શાકભાજી વેચતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો ચોંકી ગયા છે. જો કે વાત એમ છે કે અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત લોકસભા 2024ની ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસે તેમને જાલોર બેઠક પરથી ટિકિટ આપેલી છે. વૈભવ ગેહલોતના પત્ની હિમાંશી પતિના પ્રચાર માટે શાકભાજી વેચીને અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે.
વૈભવ ગેહલોતની દીકરી કાશ્વાની પણ પિતા માટે ઘરે ઘરે પ્રચાર માટે જઇ રહ્યા છે. પત્ની અને દીકરી બંને વૈભવના પ્રચાર માટે જોડાયા છે. હિમાંશી ગેહલોત સિડનીમાં ભણેલા છે. હિમાંશી અને કાશ્વાની બંનેને પેંઇન્ટિંગ્સનો જબરદસ્ત શોખ છે.
Related Posts
Top News
Published On
તારીખ: 04-06-2025 દિવસ: બુધવાર મેષ: તમે દિવસનો થોડો સમય માતા-પિતાની સેવામાં પણ પસાર કરશો. તમે તમારા પરિવારના સભ્યોને પિકનિક પર...
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...
Published On
By Vidhi Shukla
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો
Published On
By Kishor Boricha
ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે
Published On
By Kishor Boricha
દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.