- Loksabha Election 2024
- અશોક ગેહલોતના પુત્રની પત્નીને રસ્તા પર શાકભાજી કેમ વેચવાનો વારો કેમ આવ્યો?
અશોક ગેહલોતના પુત્રની પત્નીને રસ્તા પર શાકભાજી કેમ વેચવાનો વારો કેમ આવ્યો?
By Khabarchhe
On

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતના પુત્રવધુ જાલોરના રસ્તા પર શાકભાજી વેચતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો ચોંકી ગયા છે. જો કે વાત એમ છે કે અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત લોકસભા 2024ની ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસે તેમને જાલોર બેઠક પરથી ટિકિટ આપેલી છે. વૈભવ ગેહલોતના પત્ની હિમાંશી પતિના પ્રચાર માટે શાકભાજી વેચીને અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે.
વૈભવ ગેહલોતની દીકરી કાશ્વાની પણ પિતા માટે ઘરે ઘરે પ્રચાર માટે જઇ રહ્યા છે. પત્ની અને દીકરી બંને વૈભવના પ્રચાર માટે જોડાયા છે. હિમાંશી ગેહલોત સિડનીમાં ભણેલા છે. હિમાંશી અને કાશ્વાની બંનેને પેંઇન્ટિંગ્સનો જબરદસ્ત શોખ છે.
Related Posts
Top News
Published On
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
Published On
By Vidhi Shukla
ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
Published On
By Vidhi Shukla
ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા
Published On
By Parimal Chaudhary
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.