જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર થઇ ગયું છે. તેમનું આ કેન્સર હાડકાં સુધી ફેલાઇ ચૂક્યું છે. તેનો અર્થ એ થયો કે કેન્સરને હવે સારો નહીં કરી શકાય, પરંતુ સારવારથી તેને થોડા વર્ષો સુધી નિયંત્રિત કરી શકાય છે. નોર્થવેસ્ટર્ન હેલ્થ નેટવર્કના કેન્સર પ્રોગ્રામના મેડિકલ ડિરેક્ટર ડૉ. ક્રિસ જોર્જનું કહેવું છે કે, પ્રોસ્ટેટ કેન્સર જ્યારે હાડકાં સુધી ફેલાય જાય છે, ત્યારે તેની સારવાર સંભાવ નથી, પરંતુ તેને થોડા વર્ષો સુધી નિયંત્રિત કરી શકાય છે.

joe biden
abcnews.go.com

 

તેમણે કહ્યું કે, જ્યારે કેન્સર હાડકાં સુધી ફેલાય જાય છે, તો તેનો અર્થ એ છે કે તે સ્ટેજ 4નું કેન્સર છે. તેનો અર્થ એ છે કે કેન્સરની સારવાર સંભાવ નથી. તેની કોઇ સારવાર નથી, જે તેને સારી કરી શકે, પરંતુ તમે તેને થોડા વર્ષો સુધી નિયંત્રિત કરી શકો છો. 2-3 વર્ષ સુધી તેને નિયંત્રિત કરી શકાય છે, પરંતુ કેટલાક ભાગ્યશાળી દર્દી 4-5 કે તેથી વધુ સમય સુધી કંટ્રોલ કરી શકાય છે. જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, 82 વર્ષીય બાઇડેનને છેલ્લા કેટલાક સમયથી પેશાબ કરવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. ડૉક્ટર પાસે જવા પર તેમને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. સારવાર માટે ઉપલબ્ધ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ.

prostate cancer
denvaxindia.com

 

ઓર્લન્ડો હેલ્થ મેડિકલ ગ્રુપના યુરોલોજિસ્ટ ડૉ. જૈમિન બ્રહ્મભટ્ટે કહ્યું કે બાઇડેનની એન્ડ્રોજન થેરાપી થઇ શકે છે. જે દર્દીઓમાં પ્રોસ્ટેટ કેન્સરની જાણકારી મળે છે, તેમાંથી મોટાભાગનાની સારવાર ડાયગ્નોસિસ સાથે ચાલુ થઇ જાય છે. આ રીતે એન્ડ્રોજન ડિપ્રિવેશન થેરાપી સાથે સારવાર શરૂ થાય છે, જે એક પ્રકારે હોર્મોન કાસ્ટ્રેશનની જેમ છે. તેની મદદથી, કેન્સરને ધીમું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન બાઇડેનની શારીરિક અને માનસિક સ્થિતિની ખૂબ ચર્ચામાં રહી હતી. શારીરિક પરેશાનીઓના કારણે, બાઇડેન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી હટી ગયા અને તેમની જગ્યા ડેમોક્રેટિક પાર્ટી તરફથી કમલા હેરિસ ઉભા થયા હતા.

Related Posts

Top News

અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને કહ્યું કે, અમેરિકા ટૂંક સમયમાં ભારતીય સામાન પર લાગનારો વધારાના પેનલ 25% ટેરિફને...
National 
અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા

આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચાદચાનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે. મંગળવારે સાંજે સ્ટેટ બેંકની શાખામાં 3 માસ્ક ધારી આર્મીનો...
National 
આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

હમણાના કેટલાક સમયમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે એવી અટકળો થઈ રહી છે કે, ...
Business 
સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગ ડિપાર્ટમેન્ટ બે મીડિયા સંસ્થા અને અનેક યુટ્યુબર્સને નોટીસ મોકલીને અદાણી ગ્રુપ સબંધિત 138 વીડિયો અને ...
National 
એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

Opinion

એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું...
સુરતની સચિન GIDCના ઉદ્યોગકારોને બ્લેકમેલિંગ, લાઇઝનિંગ અને લાંચખોરીથી કોણ બચાવશે?
વેસુ કેનાલ વોકવે ખાઉધરાગલીમાં પરિવર્તિત થઈ રહ્યો છે: શું આરોગ્યની ભેટ હવે વેપારીકરણનું માધ્યમ બની રહી છે?
GIDCના લાંચીયા અધિકારીઓથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગકારો ત્રાહિમામ
શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.