Magazine: ચેતનાને કિનારે

હવે પ્રેમમાં પડીને પ્રેમનાં તત્વોનો સાયન્ટિફિક નકશો પણ બનાવી શકાશે!

પ્રેમના પંથને હંમેશાં કાંટાળો કહ્યો છે, પરંતુ પ્રેમીઓ માટે પ્રેમ કે પ્રેમલગ્ન કર્યા પછી રસ્તામાં કંટકો ન આવે અને સુંવાળી સડક જ હોય તેવી વ્યવસ્થા વિજ્ઞાનીઓ કરી શકે છે. “અમેરિકન એસોસિયેશન ફૉર ધ એડવાન્સમેન્ટ   ઑફ સાયન્સ” નામની સંસ્થાની વાર્ષિક બેઠક...
Magazine: ચેતનાને કિનારે 

પ્રેમમાં મરવા – જીવવાની વાત

ઉત્કટ પ્રેમની અવસ્થામાં બે પ્રેમીઓ મળે છે અને તેમના પ્રેમ વચ્ચે અવરોધ દેખાતો હોય ત્યાં બન્ને મરવાની વાત કરે છે. પ્રેમની ભાષામાં “હું તારા ઉપર મરું છું” એવો શબ્દપ્રયોગ થાય છે. શું પ્રેમ મરવા માટે છે કે જીવવા માટે છે?...
Magazine: ચેતનાને કિનારે 

દેવદાસનો આત્મહનનનો પ્રેમ

હુશ્ન સે દિલ લગા કે હસ્તી કી હર ઘડી હમને આતશી કી હૈ - અનામી ન શિકવા હૈ કોઈ ન શિકાયત સલામત રહે તૂ મેરી યહ દુઆ હૈ. બહુત હી કઠિન હૈ મહોબત કી રાહેં જરા બચકે ચલના જમાના બૂરા...
Magazine: ચેતનાને કિનારે 

લવ ઈઝ ધ ડ્રગ : પ્રેમ એટલે ગર્દ?

સર ઝુકાઓગે તો પત્થર દેવતા હો જાએગા, ઈતના મત ચાહો ઉસે તો બેવફા હો જાએગા, હમ ભી દરિયા હૈ, હમે અપના હુનર માલૂમ હૈ, જિસ તરફ ભી ચલ પડેંગે, રાસ્તા હો જાએગા, કિતની સચ્ચાઈ સે, મુઝસે ઝિંદગીને કહ દિયા, તૂ...
Magazine: ચેતનાને કિનારે 

મા સરસ્વતી દેવી, કવિ કાલિદાસ, પેન્ટર હુસૈન, ભાવનગરનો હુસૈનિયો અને એન્સાઈક્લોપીડિયા

જૂના ભાવનગર રાજ્ય, ગોંડલ રાજ્ય, ગાયકવાડનું રાજ્ય અને લાઠીમાં દરેક પ્રાથમિક શાળાઓમાં સરસ્વતી દેવીનો શ્વેત વસ્ત્રધારી ફોટો અચૂક રખાતો હતો. મહુવામાં છેક મિડલ સ્કૂલ સુધી પટાવાળો વર્ગ ખોલે એટલે સૌપ્રથમ, "બોલો, સરસ્વતી માતા કી જય" એમ બોલીને જ અમે વર્ગમાં...
Magazine: ચેતનાને કિનારે 

'પ્રેમ કો પંથ કરાલ યહાં તલવાર કી ધાર પે ઘાવનો હૈ' - પ્રેમ બચ્ચાના ખેલ નથી

સોળમી-સત્તરમી સદી વચ્ચે જન્મેલા કવિ ગંગે તેમની કવિતામાં અનેક વખત પ્રેમ અગર પ્રીતિનો ઉલ્લેખ કર્યો છે. તેની મેં યાદી બનાવી છે. તેમની કવિતામાં કુલ કથનમાં 10 ટકા કવિતામાં પ્રેમની વાત આવે છે. પ્રીતમ કે પ્રિયતમ સાથે પ્રીતિ લગાવે તો સંસારમાં...
Magazine: ચેતનાને કિનારે 

પ્રણય-ભંગનાં ખતરનાક પરિણામ - વિશ્વાસઘાત કરનારાં યુવક-યુવતીને ચેતવણી

પ્રેમને ગમે તેટલો બદનામ કરવામાં આવે છે, છતાં ઘણાં હૃદય માટે પ્રેમના અંકુર ફૂટવા તે સાવ સામાન્ય વાત છે. ફ્રેન્ચ કવિ એન્દ્રી બ્રેટને કહ્યું છે કે “માત્ર પ્રેમ દ્વારા માનવના અસ્તિત્વની અને આત્માના શ્રેષ્ઠ તત્વની ઉચ્ચતમ ઝાંખી થાય છે” અને...
Magazine: ચેતનાને કિનારે 

નારીની કામેચ્છાનું લેટેસ્ટ વિશ્લેષણ : શું કામ 43 ટકા સ્ત્રીઓને સેક્સમાં રસ જ રહ્યો નથી

   આખા જગતમાં 10માંથી 1 પુરુષને સેક્સુઅલ સમસ્યા હોય છે. તેને કારણે આયુર્વેદ અને એલોપથીના વાયગ્રા જેવી દવાનો અબજો  ડૉલરનો ધંધો વધ્યો છે. પરંતુ 21મી સદીમાં આ સેક્સના પ્રોબ્લેમ સ્ત્રીઓમાં વધુ છે. બ્રિટનની જેસ્સીકા બરેન્સ નામની મહિલા-પત્રકાર જગતભરના ડૉક્ટરો અને બીજી...
Magazine: ચેતનાને કિનારે 

પ્રેમમાં પીડાયેલા કાફકાની ધગધગતી વાણી

દિલીપ વેંગસરકર કે બીજા ક્રિક્ટેર બેન્ક કે બીજી નોકરીઓ કરતા હોઈ, તેમને પૂર્ણ સમયની ક્રિકેટ રમવા કંપનીવાળા પૂરી છૂટ આપે છે. તે પ્રકારે કોઈ કવિ કે લોકપ્રિય લેખક નોકરી કરતો હોય તો તેને લેખો લખવા કે કવિ સંમેલનોમાં ભાગ લેવા...
Magazine: ચેતનાને કિનારે 

જૂનાં રજવાડાંની રાજકુંવરી, રાજકુમારો અને પ્રેમનાં લફરાં

નેપાળના પાટવીકુંવર દીપેન્દ્રદેવ શાહને દેવયાની સાથે પ્રેમ થયો અને એ પ્રેમ ઝનૂની બન્યો. જ્યોતિષી સમાજ અને રાજારાણીએ પ્રેમ આડે અવરોધ નાખ્યો અને આખી ટ્રેજેડી થઈ. એકસો વર્ષ પછી જોજો પ્રિન્સ દીપેન્દ્ર અને દેવયાનીના પ્રેમની ગાથા લખાશે. જીન જેક્સ રૂસો નામના...
Magazine: ચેતનાને કિનારે 

પત્નીઓ પતિથી ગળે આવી ગઈ છે?

‘ઈન્દોરમાં એક પ્રતિષ્ઠિત અને પૈસાદાર પતિનો પોતાને બંગલો હતો, સુંદર બાળકો હતાં, પરંતુ પત્નીને પતિ તરફથી પ્રેમ મળતો નહોતો. પ્રેમની વાત જવા દો, પતિ પત્નીની હાજરીમાં જ ઘરમાં બીજી સ્ત્રીઓને અવારનવાર લાવતો. પત્નીની હાજરીમાં જ પતિ પારકી સ્ત્રીઓ સાથે પ્રેમચેષ્ટા...
Magazine: ચેતનાને કિનારે 

મુંબઈની ડાયનાઓની કથા

પ્રિન્સેસ ડાયનાના ડાયવૉર્સની વાત ચમકી ત્યારે એક વકીલે ટીખળમાં કહ્યું કે મુંબઈ શહેરમાં પણ ડાયનાઓ વધતી જાય છે. આજનાં યુવક-યુવતી લગ્નને બહુ જ લાઈટલી લે છે. નાની સરખી વાતમાં વાંકું પડે એટલે અંતિમ પગલું લઈને છૂટાછેડા માટે કોર્ટનાં પગથિયાં ચઢે...
Magazine: ચેતનાને કિનારે 

Latest News

શેરબજારમાં ટ્રેડ કરવાનો સમય બદલાયો

ભારતીય શેરબજારના સમયમાં ફેરફાર થયો છે. આ ફેરફાર સોમવાર (3 ઓગસ્ટ, 2026)થી અમલમાં આવશે. બજાર નિયમનકાર SEBI...
Business 
શેરબજારમાં ટ્રેડ કરવાનો સમય બદલાયો

શું મધ્ય પ્રદેશમાં ભાજપના નેતાની નારાજગી ભાજપને જ ભારે પડી, કોંગ્રેસની 6 હજાર મતથી જીત

મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા બેઠક માટે થયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ચૂંટણી હારી...
National 
શું મધ્ય પ્રદેશમાં ભાજપના નેતાની નારાજગી ભાજપને જ ભારે પડી, કોંગ્રેસની 6 હજાર મતથી જીત

બાંકીપુરની હાર ભાજપ માટે કેમ સૌથી મોટો ઝટકો છે? પ્રશાંત કિશોરની જીતથી બિહારમાં શું બદલાવ આવશે?

અત્યાર સુધી, બિહાર વિધાનસભામાં 3 ધારાસભ્યો હતા જેઓ પોતપોતાના પક્ષોના એકમાત્ર પ્રતિનિધિ હતા. હવે, પ્રશાંત કિશોરનું નામ તેમાં...
Politics 
બાંકીપુરની હાર ભાજપ માટે કેમ સૌથી મોટો ઝટકો છે? પ્રશાંત કિશોરની જીતથી બિહારમાં શું બદલાવ આવશે?

એવોર ઇલેક્ટ્રિકે EX લોન્ચ કરી, કિંમત રૂ. 1,24,999થી શરૂ

અમદાવાદ (ગુજરાત) [ભારત], 31 જુલાઈ: સમર્થ ઇ-મોબિલિટીના ગૃહની ભારતની સ્વદેશી ટેકનોલોજી-પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ઉત્પાદક એવોર ઇલેક્ટ્રિકે આજે તેની પ્રથમ ઇલેક્ટ્રિક...
Gujarat 
એવોર ઇલેક્ટ્રિકે EX લોન્ચ કરી,  કિંમત રૂ. 1,24,999થી શરૂ
Copyright (c) Khabarchhe All Rights Reserved.