‘કરોડોની સંપત્તિ, રોકડ, સોનું...’, 10 સરકારી બાબુઓના ઘરે લોકાયુક્તના દરોડા, જાણો શું-શું મળ્યું

કર્ણાટકમાં લોકાયુક્તના અધિકારીઓએ મંગળવારે વહેલી સવારે આવકથી વધુ સંપત્તિના કેસના સંદર્ભમાં 10 સરકારી અધિકારીઓના પરિસરમાં એક સાથે દરોડા પાડ્યા હતા. અહેવાલો અનુસાર, લોકાયુક્તના અધિકારીઓએ દરોડા દરમિયાન સંપત્તિના દસ્તાવેજો, સોનાના દાગીના અને કરોડોની રોકડ જપ્ત કરી હતી. જપ્તીની તસવીરો પણ સામે આવી છે, જેને જોઈને દરેક હેરાન છે.

Raid
indiatv.in

આ અધિકારીઓ વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા:

પુટ્સ્વામી સી ​​(ચીફ એકાઉન્ટ્સ ઓફિસર), ટાઉન નગરપાલિકા, મંડ્યા

પ્રેમ સિંહ (ચીફ એન્જિનિયર), અપર કૃષ્ણા પ્રોજેક્ટ, બિદર

રામાસ્વામી સી (​​રેવન્યુ ઇન્સ્પેક્ટર), હૂટગલી નગરપાલિકા, મૈસુર

સુભાષ ચંદ્ર (આસિસ્ટન્ટ પ્રોફેસર), સમાજશાસ્ત્ર, કર્ણાટક યુનિવર્સિટી, ધારવાડ

સતીશ (સીનિયર વેટરનરી એક્ઝામિનર), પ્રાથમિક વેટરનરી ક્લિનિક, હુઇલગોલ, ધારવાડ

શેખપ્પા (એક્ઝિક્યૂટિવ એન્જિનિયર), પ્રોજેક્ટ ડિરેક્ટર ઓફિસ, હાવેરી

કુમારસ્વામી પી (ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ), રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ, ઇલેક્ટ્રોનિક સિટી, બેંગલુરુ

લક્ષ્મીપતિ સીએન, (ફર્સ્ટ ડિવિઝન આસિસ્ટન્ટ), SIMS મેડિકલ કોલેજ, શિવમોગા

પ્રભુ જે (આસિસ્ટન્ટ ડિરેક્ટર), એગ્રીકલ્ચર સેલ્સ ડેપો, APMC, દાવણગેરે

ગિરિશ ડીએમ (આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર), PWD, મૈસૂર-મડિકેર

Raid2
prabhasakshi.com

કર્ણાટકના મૈસુરમાં લોકાયુક્તે દરોડા પાડ્યા છે. શહેરમાં હૂટગલ્લીનગરપાલિકાના રેવન્યૂ ઇન્સ્પેક્ટર રામાસ્વામી સી.ના નિવાસસ્થાને દરોડા દરમિયાન કરોડોની સંપત્તિ દસ્તાવેજો, સોનાના દાગીના અને રોકડ જપ્ત કરવામાં આવ્યા છે. લોકાયુક્તે દાવણગેરેમાં APMCના આસિસ્ટન્ટ ડિરેક્ટર પ્રભુ જે.ના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા અને મોટી માત્રામાં દાગીના અને રોકડ રકમ જપ્ત કરી હતી. લોકાયુક્તના અધિકારીઓએ જણાવ્યું હતું કે કાર્યવાહી પૂર્ણ થયા બાદ દરોડાના પરિણામ સ્પષ્ટ થશે.

About The Author

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.