- National
- PM મોદીના પ્રાઇવેટ સેક્રેટરી બનેલા નિધી કેટલું ભણેલા છે?
PM મોદીના પ્રાઇવેટ સેક્રેટરી બનેલા નિધી કેટલું ભણેલા છે?
By Khabarchhe
On
-copy-recovered1.jpg)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે તાજેતરમાં નિધી તિવારીની નિમણુંક થઇ છે. નિધી પ્રધાનમંત્રીના મત વિસ્તાર વારાણસીના મહમૂરગંજના વહુ છે. નિધી મૂળ લખનૌના છે અને વારાણસીના ડો. સુશીલ જયસ્વાલ સાથે લગ્ન કરેલા છે.
2007માં નિધી તિવારીનું ભાભા એટોમિક રિસર્ચમા સિલેક્શન થયું હતું અને તેમણે જિન પણ કર્યું હતું, પરંતુ બ્યુરોક્રેસીમાં જવાના સપનાને કારણે એ જોબ છોડી દીધી હતી.
1 બાળક પછી નિધીએ UPSCની પરીક્ષા પાસ કરી હતી, પરંતુ રેંક ઓછો આવ્યો હતો એટલે 2013માં ફરી UPSCની પરીક્ષા આપી અને ઇન્ડિયન ફોરેન સર્વિસ પાસ કરી અને તેમને વિદેશ મંત્રાલયમાં જોબ મળી. તેમણે વિદેશમંત્રી એસ. જયશંકર અને અજીત ડોભાલની ટીમમાં કામ કર્યું છે.
અત્યારે નિધી PMOમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કામ કરતા હતા.
Related Posts
Top News
Published On
કાશ્મીરની ખીણમાં ચિનાબ નદી પર બનેલો રેલવે બ્રિજ દુનિયાના સૌથી ઉંચો બ્રિજ છે, જેનું 6 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...
‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’, અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?
Published On
By Parimal Chaudhary
અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 71 એકરમાં ફેલાયેલું...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 07-06-2025 દિવસ: શનિવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત
Published On
By Parimal Chaudhary
ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.