- National
- શિરડીમાં પોલીસે ભિખારીઓને પકડ્યા તેમાં એક ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક નિકળ્યા
શિરડીમાં પોલીસે ભિખારીઓને પકડ્યા તેમાં એક ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક નિકળ્યા
By Khabarchhe
On
મહારાષ્ટ્રના શિરડીમાં પોલીસે તાજેતરમાં સાંઇ બાબા મંદિરની બહાર બેઠેલા પચાસેક ભિખારીને પકડી લીધા હતા, જેમાંથી એક ભિખારી અંગ્રેજીમાં ભીખ માંગતો હતો. પોલીસને શંકા ગઇ કારણકે આ વ્યકિત અંગ્રેજીમાં ભીખ માંગતો હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે એમનું નામ કે. એસ. નારાયણ છે અને તેઓ ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક છે.
પોલીસે જ્યારે કે. એસ. નારાયણને ભીખ માગવાનું કારણ પુછ્યું તો તેમણે ક્હ્યુ કે, નાસિકમાં તેમની પૈસા અને જરૂરી દસ્તાવેજો સાથેની બેગ ચોરાઇ ગઇ હતી. શિરડીમાં 4-5 દિવસ રહેવાનું હતું. જે થોડા પૈસા હતા તે બધા પતી ગયા હતા એટલે સાંઇ બાબાના મંદિરની બહાર ભીખ માંગવા બેઠો હતો. પોલીસને બધી માહિતી સાચી લાગી એટલે નારાયણને છોડી દીધા હતા.
જો કે સવાલ એ છે કે, ભલે પૈસા ચોરાઇ ગયા, કોઇકની પાસે ફોન માંગીને પણ નારાયણ મદદ માંગી શકતે એના માટે ભીખ માંગવના જરૂર નહોતી.
Related Posts
Top News
Published On
આજે પણ ભારતમાં લોકો ટુ-વ્હીલર વધુ પસંદ કરે છે. દેશમાં ઘણી ટુ-વ્હીલર કંપનીઓ છે, જે તેમના વાહનોમાં નવા નવા...
મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?
Published On
By Nilesh Parmar
શેરબજારમાં હવે માત્ર પુરુષોનું જ વર્ચસ્વ નથી રહ્યું, મહિલા રોકાણકારોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. NSEના...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
આજના મુહૂર્ત તારીખ: 15-8-2025વાર: શુક્રવારઆજની રાશિ મેષ ચોઘડિયા, દિવસચલ 06:18 - 07:55 લાભ 07:55 - 09:31અમૃત...
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા
Published On
By Parimal Chaudhary
થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.