લોકો માટે રાહતના સમાચાર, કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયું

ભારતમા સામાન્ય રીતે ચોમાસું કેરળમાં 1 જૂનથી શરૂ થતું હોય છે,હવામાન વિભાગે આગાહી કરી હતી કે કેરળમાં ચોમાસું 31 મેના દિવસે દસ્તક દેશે. પરંતુ હવામાનની આગાહીના 1 દિવસ પહેલાં જ કેરળમાં મેઘરાજાનું આગામાન થઇ ગયું છે. આ લોકો માટે રાહતના સમાચાર છે, કારણ કે છેલ્લાં કેટલાંક દિવસોથી લોકો કાળઝાળ ગરમીમાં રીતસરના શેકાઇ રહ્યા છે. ભારતમાં કેટલાંક રાજ્યોમાં તો ગરમીનો પારો 50 ડીગ્રી ઉપર પહોંચી ગયો છે.

હવામાનના જાણકારોનું કહેવું છે કે, રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા રેમલ વાવાઝોડાએ ચોમાસાન પ્રવાહને બંગાળ તરફ ખેંચી લીધો હતો. જેને લીધે ઉત્તર- પૂર્વમાં ચોમાસું વહેલું આવવાનું કારણ હોય શકે છે.

ગુજરાતમાં ચૌમાસું 10 જૂનથી 15 જૂનન વચ્ચે શરૂ થશે.

About The Author

Related Posts

Top News

શામળાજી જનારા ભક્તો માટે ખુશીના સમાચાર: ઉદયપુર-અસારવા 'વંદે ભારત'ને મળ્યું સ્ટોપેજ

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. લાંબા...
Travel 
શામળાજી જનારા ભક્તો માટે ખુશીના સમાચાર: ઉદયપુર-અસારવા 'વંદે ભારત'ને મળ્યું સ્ટોપેજ

ગુજરાત ટાઇટન્સે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) પહેલા, ગુજરાત ટાઇટન્સે એક મોટો નિર્ણય લીધો છે. ટીમે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર મેથ્યુ...
Sports 
ગુજરાત ટાઇટન્સે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યાં

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 11-03- 2026 વાર- બુધવાર મેષ - નવું કામ એકાએક આવવાથી આનંદ રહે, ઘરના વ્યક્તિઓની સલાહથી આગળ વધી શકો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ, મુખ્યમંત્રી મમતા બેનર્જી ફૂલ ફોર્મમાં દેખાય રહ્યા છે. તેઓ મોદી સરકારને રાજકીય કઠેડામાં ઊભી...
Politics 
એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.