રૂપાલાએ સંસદમાં 6-લેન હાઇવે પર સવાલ પૂછીને ગડકરી સામે નિશાન સાધ્યુ

ગુજરાતના અતિ મહત્ત્વના અને સૌરાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગ સમાન અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે નં-47ના સિક્સસેનની કામગીરી વિલંબમાં પડી રહી છે આ પ્રોજેક્ટ પુરો કરવા માટે 7 વખત ડેડલાઇન વધારવામાં આવી છે. આ બાબતે ભાજપના રાજકોટના સાંસદ પુરષોત્તમ રૂપાલાએ તાજેતરમાં લોકસભામાં સવાલ ઉઠાવ્યો હતો. જેનો તેમને જવાબ મળ્યો હતો કે,  આ 6 લેનની મોટાભાગની કામગીરી પુરી થઇ ગઇ છે અને આગામી 3 મહિનામાં કુવાડવા ઓવરબ્રિજને બાદ કરતા બાકીનું તમામ કામ 3 મહિનામાં પુરુ થઇ જશે.

આ સિક્સલેન બનવાને કારણે સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ-ગાંધીનગર આવવામાં સરળતા રહેશે.

રૂપાલાએ સવાલ પુછીને રોડ અને હાઇવે મંત્રી નિતીન ગડકરી સામે સીધું નિશાન સાધ્યું છે.સામાન્ય રીતે ભાજપના લોકો પોતાના મંત્રીને લગતા સવાલ પુછતા નથી.

About The Author

Related Posts

Top News

શું ઇઝરાયલ-અમેરિકા પોતાની જ યુદ્ધ જાળમાં ફસાયા છે? ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે અણબનાવ!

શું અમેરિકા અને ઇઝરાયલ, જેમણે પહેલા ઇરાન પર પરમાણુ હથિયાર રાખવાનો આરોપ લગાવ્યો હતો, શું હવે તેઓ પોતાની...
World 
શું ઇઝરાયલ-અમેરિકા પોતાની જ યુદ્ધ જાળમાં ફસાયા છે? ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે અણબનાવ!

મહિન્દ્રાના BE 6 બેટમેન એડિશનથી મચી ગયો હોબાળો, કાર પરત કરતા મળશે પુરા પૈસા

દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની મહિન્દ્રાએ તાજેતરમાં તેની લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર, BE 6નો એક ખાસ બેટમેન એડિશનનો બીજો...
Tech and Auto 
મહિન્દ્રાના BE 6 બેટમેન એડિશનથી મચી ગયો હોબાળો, કાર પરત કરતા મળશે પુરા પૈસા

'શું તમે ભારતીય છો? તો બહાર નીકળો!' વિયેતનામમાં થઈ રહ્યો છે દુર્વ્યવહાર

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીયોમાં વિદેશ પ્રવાસનું વલણ નોંધપાત્ર રીતે વધ્યું છે. લોકો દુબઈથી લઈને બાલી સુધી અસંખ્ય યાત્રાઓ કરી રહ્યા...
Travel 
'શું તમે ભારતીય છો? તો બહાર નીકળો!' વિયેતનામમાં થઈ રહ્યો છે દુર્વ્યવહાર

AI ડીપફેકથી કંટાળીને ગૌતમ ગંભીર પહોંચ્યા દિલ્હી હાઈકોર્ટ, આ મોટી કંપનીઓને ઘેરી

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ અને ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ગૌતમ ગંભીરે પોતાની ઓળખના કથિત દુરુપયોગને લઈને દિલ્હી હાઈકોર્ટનો દરવાજો...
Sports 
AI ડીપફેકથી કંટાળીને ગૌતમ ગંભીર પહોંચ્યા દિલ્હી હાઈકોર્ટ, આ મોટી કંપનીઓને ઘેરી

Opinion

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.