મરાઠી ન બોલતા ગુજરાતી દુકાનદારને 6 લાફા ઝીંકી દેનારાને કાયદાનો કેમ ડર નથી?

મહારાષ્ટ્રમાં અત્યારે છેલ્લાં કેટલાંક દિવસોથી ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે ત્રીજા વિષય તરીકે હિંદીને ફરજિયાત કરવાનો જે નિર્ણય લીધો હતો તે પાછો પણ ખેંચી લીધો છે. એવા સમયે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ( મનસે)ના કાર્યકરોએ ઠાણેના એક ગુજરાતી દુકાનદારને લાફા ઝીંકી દીધી હોવાનો વીડિયો વાયરલ થયો છે. મનસેના કાર્યકરોએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં રહેવું હોય તો મરાઠી બોલવી પડશે.

ગુજરાતી દુકાનદારે માત્ર એટલું જ કહ્યું કે, મારે શું કામ મરાઠી બોલવું જોઇએ? એટલી વારમાં તો મનસેના કાર્યકરોએ  ગુજરાતી દુકાનદારને 5-6 લાફા ઝીંકી દીધા હતા. આ બાબતે પોલીસમાં મનસેના 7 કાર્યકરોની સામે કેસ થયો છે.

રાજ ઠાકરેએ અનેક વખત ગુજરાતીઓ સામે વિરોધ કરીને બબાલ ઉભી કરી છે.

About The Author

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.