જાણો શા માટે અઝરુદ્દીને એક કલાક સુધી બહાર ઊભા રહેવું પડ્યું

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપુર્વ કેપ્ટન મહોમ્મદ અઝરુદ્દીન હવે ક્રિકેટની રાજનીતિમાં પોતાની કિસ્મત અજમાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ અ રસ્તો પણ તેમના માટે મુશ્કેલ બની રહેશે તેવું દેખી રહ્યું છે. રવિવારે ઉપ્પલમાં હૈદરાબાદ ક્રિકેટ એસોશિએશનની બેઠમાં અઝરુદ્દીનને સામેલ કરવામાં આવ્યા ન હતા, જેને લઈને હંગામો ઊભો થયો છે. મહોમ્મદ અઝરુદ્દીને રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી સ્પેશિયલ બોડી મીટિંગમાં તેમને સામેલ ન દેવા પર હૈદરાબાદ ક્રિકેટ આસોશિએશનની આકરી આલોચના કરી હતી.

આ સ્પેશિયલ બોડીની બેઠક સવારે શરૂ થઈ હતી, પરંતુ અઝહરને એક કલાક કરતા પણ વધુના સમય સુધી બહાર ઊભા રાખવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે અઝહરે કહ્યું કે પોતે પુર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહ્યા છે અને એક વાર એસોશિએશનનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે, તો તેમને અંદર જવાની પરવાનગી આપવામાં આવે. પરંતુ બેઠક થકમ થવા પર અઝરુદ્દીને પીસીએના વર્તમાન વલણને લઈને તેમની આકરી નિંદા કરી હતી.

2000માં મેચ ફિક્સીંગમાં આરોપી સાબિત થતા તેમની ક્રિકેટ કરીયર સમાપ્ત થઈ ગયું હતું.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.