- Kutchh
- અનંત અંબાણીએ દેશનું સૌથી મોટું ખાનગી જંગલ વનતારા જામનગરમાં બનાવ્યું
અનંત અંબાણીએ દેશનું સૌથી મોટું ખાનગી જંગલ વનતારા જામનગરમાં બનાવ્યું
By Khabarchhe
On

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ જામનગરમાં આવેલી રિલાયન્સ પેટ્રોલિયમ રિફાઇનરી સંકુલમાં 3000 એકરમાં ખાનગી જંગલ ઉભુ કર્યું છે,જેનું નામ વનતારા રાખવામાં આવ્યું છે. વનતારાનો મતલબ છે સ્ટાર ઓફ ફોરેસ્ટ.
આ ખાનગી જંગલમાં 5,000 પ્રાણીઓને રાખવામાં આવ્યા છે. 200 હાથી, 300 દિપકા, વાઘ, સિંહ, ચિત્તા, 3,000 હરણ, 1200 મગર અને સાંપ છે. આ જંગલમાં દુનિયામાં કોઇ પણ ખુણામાં પ્રાણી બિમાર હશે કે લુપ્ત થતી પ્રજાતિ હશે તેમને વનતારામાં લાવવામાં આવશે. આ જંગલમાં આધુનિક હેલ્થકેર, આધુનિક હોસ્પિટલ, રિસર્ચ સેન્ટર, એજ્યુકેશન સેન્ટર અને 2100 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. પ્રાણીઓને ખવડાવવા, માલિશ કરવા માટે અલગ ટીમ કામ કરી રહી છે. પ્રાણીઓના ખાવા માટે મોટું કિચન પણ ઉભું કરવામાં આવ્યું છે.
Related Posts
Top News
Published On
ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી મંદીનો અજગર ભરડો છે અને બજાર ચાલવાની બધા આશા રાખીને બેઠા છે એવા સમયે મોકાણના...
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન
Published On
By Parimal Chaudhary
સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળ ઘણા મોટા કારણો હતા, પરંતુ સૌથી મોટું કારણ કોટક...
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ
Published On
By Kishor Boricha
ભારતમાં રહેતી એક અમેરિકન મહિલાએ હવે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભારતીય પુરુષ સાથે લગ્ન કર્યા પછી...
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Published On
By Parimal Chaudhary
ઇન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, તો આજે રાજાના પરિવારે એક અનોખી પહેલ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.