દેશનું એક માત્ર રેલવે સ્ટેશન, જ્યાં જવા માટે જરૂર પડે છે વીઝા અને પાસપોર્ટની

આજે અમે તમને દેશના એકમાત્ર એવા રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છે કે, જ્યાં જવા માટે વિઝા અને પાસપોર્ટની જરૂરત પડે છે. આ સ્ટેશન 24 કલાક ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓથી ઘેરાયેલું રહે છે.  

ભારતીય રેલવે (Indian Railway) દુનિયાનું ચોથું અને એશિયાનું બીજું સૌથી મોટું રેલ નેટવર્ક છે. મીડિયા રિપોર્ટ મુજબ, ભારતમાં કુલ 8338 રેલવે સ્ટેશન છે, જે આખા દેશમાં ફેલાયેલ છે. પરંતુ શું તમે જાણો છો કે, દેશમાં એક એવું રેલવે સ્ટેશન પણ છે, જ્યાં જવા માટે તમને વિઝા અને પાસપોર્ટની જરૂરત પડે છે. જો કોઈ અહીં વિઝા વગર જાય છે તો તેને જેલમાં પણ જવું પડી શકે છે.

24 કલાક રહે છે સુરક્ષા

આ રેલવે સ્ટેશનનું નામ અટારી (Atari) છે. હવે આ સ્ટેશનને અટારી શ્યામ સિંહ (Atari Shyam Singh) સ્ટેશનના નામથી ઓળખવામાં આવે છે. ત્યાં જવા માટે પાકિસ્તાની વિઝા ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓથી 24 કલાક ઘેરાયેલા આ રેલવે સ્ટેશન પર વિઝા વગર જનારા દેશના કોઈ પણ નાગરિક સામે ફોરેન એક્ટ-14 (વિઝા વગર આ રેલવે સ્ટેશન પર આવવાના આરોપ) અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જેની જમાનત ખુબ જ મુશ્કેલીથી થાય છે. 

સમજૌતા એક્સપ્રેસને બતાવવામાં આવતી હતી લીલી ઝંડી

આ રેલવે સ્ટેશનથી દેશની સૌથી VVIP ટ્રેન સમજૌતા એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવામાં આવતી હતી. તમને જણાવી દઈએ કે, સમજૌતા એક્સપ્રેસ કાશ્મીરમાંથી કલમ 370 દુર કરવામાં આવ્યા બાદથી બંધ છે. આ દેશનું પહેલું રેલવે સ્ટેશન છે જ્યાં ટ્રેનને લીલી ઝંડી બતાવવા માટે સરહદ કર વિભાગની સાથો-સાથ ટ્રેનમાં બેઠેલા મુસાફરોની પરવાનગી લેવામાં આવે છે. આ રેલવે સ્ટેશનથી ટીકીટ લેનારા તમામ લોકોનો પાસપોર્ટ નંબર લખવામાં આવે છે અને તેમને કન્ફર્મ સીટ મળે છે.  


 
દેશનું છેલ્લું રેલવે સ્ટેશન

અટારી (Atari) પંજાબમાં હિન્દુસ્તાનનું છેલ્લું રેલવે સ્ટેશન છે. જેની એક બાજુ અમૃતસર તો બીજી બાજુ લાહૌર આવેલું છે. આ સ્ટેશન એટલું મોટું નથી, પરંતુ આ સ્ટેશનની ભૂમિકા ખુબ મોટી છે. ટ્રેન બંધ થયા પછી પણ આ સ્ટેશન પર જરૂરી કામ ચાલતું રહે છે, પરંતુ અહિયાં તે છતાં પણ લોકોને સરળતાથી જવાની પરવાનગી નથી મળતી.

About The Author

Related Posts

Top News

ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

  આખી દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ની ઇમ્પેક્ટથી ચિંતામાં છે કે, ભવિષ્યમાં મોટી મોટી નોકરીઓ છીનવાઇ જશે. એવા સમયે...
Business 
ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો એક રિસર્ચ રિપોર્ટ ફેબ્રુઆરી 2026માં સામે આવ્યો છે. જેમાં જાન્યુઆરી 2026 સુધીમાં ભારતમાં રોકડનું કુલ...
Business 
ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

‘અરે પાગલ માણસ હું એરપોર્ટ પર છું...’, એરપોર્ટ પર પહોંચી તો બોસે રજા રદ કરી દીધી; ગુસ્સે થયેલી Gen-Z કર્મચારીનો જવાબ વાયરલ

કલ્પના કરો કે તમારી રજા મંજૂર થયા બાદ, તમે ખુશી-ખુશીથી વિદેશ પ્રવાસ માટે એરપોર્ટ પર પહોંચો છો, પરંતુ...
Offbeat 
‘અરે પાગલ માણસ હું એરપોર્ટ પર છું...’, એરપોર્ટ પર પહોંચી તો બોસે રજા રદ કરી દીધી; ગુસ્સે થયેલી Gen-Z કર્મચારીનો જવાબ વાયરલ

પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપના સેમીફાઇનલ માટે ક્વોલિફાય થઇ શકી નથી. ટીમ શ્રીલંકામાંથી પોટલા બાંધી ચૂકી છે. પાકિસ્તાનના નિરાશાજનક...
Sports 
પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.