શું કોગ્રેસ ગુજરાતમાં સરદારને ચહેરો બનાવીને પાટીદારોને ખેંચવા માંગે છે?

ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ કોંગ્રેસનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. રાજકારણના જાણકારોનું કહેવું છે કે કોંગ્રેસ સરદાર પટેલના નામનો ઉપયોગ કરીને ગુજરાતમાં પાટીદાર સમાજને પોતાના તરફ ખેંચવા માંગે છે. 2 દિવસના અધિવેશનમાં આખું ફોકસ માત્ર સરદાર વલ્લભભાઇ પટેલ પર જ હતું.

કોંગ્રેસને હવે સમજ પડી ગઇ છે કે, ગુજરાતમાં ભાજપને કાઉન્ટર કરવું હશે તો પાટીદારોના સાથ જરૂરી છે. ઇંદિરા ગાંધીના સમયમાં પાટીદારોની અવગણના કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા માધવસિંહ સોલંકી તે વખતે KHAM થિયરી લઇને આવ્યા હતા, જેમાં પાટીદાર સમાજ સામેલ નહોતો. આને કારણે પાટીદારો ભાજપ તરફ વળી ગયા.ગુજરાતમાં પાટીદાર સમાજનું રાજકારણમાં જબરદસ્ત વર્ચસ્વ છે. ભાજપે અત્યાર સુધી એવો જ પ્રચાર કર્યો કે કોંગ્રેસ સરદારની અવગણના કરે છે.

Related Posts

Top News

મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો

બ્રિટનમાં એક મહિલાના ઇજા થયેલા ઘા ને કથિત રીતે કૂતરા દ્વારા ચાટવામાં આવ્યા પછી તેનું મૃત્યુ થયું. થોડા સમય પહેલા...
World 
મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો

Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

આ મહિનાની શરૂઆત 1 ઓગસ્ટથી, ઓટો-સેક્ટરમાં લોન્ચ થવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. આ મહિને, બજારમાં એક એકથી...
Tech and Auto 
Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ...
National 
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર
Copyright (c) Khabarchhe All Rights Reserved.