શું કોગ્રેસ ગુજરાતમાં સરદારને ચહેરો બનાવીને પાટીદારોને ખેંચવા માંગે છે?

ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ કોંગ્રેસનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. રાજકારણના જાણકારોનું કહેવું છે કે કોંગ્રેસ સરદાર પટેલના નામનો ઉપયોગ કરીને ગુજરાતમાં પાટીદાર સમાજને પોતાના તરફ ખેંચવા માંગે છે. 2 દિવસના અધિવેશનમાં આખું ફોકસ માત્ર સરદાર વલ્લભભાઇ પટેલ પર જ હતું.

કોંગ્રેસને હવે સમજ પડી ગઇ છે કે, ગુજરાતમાં ભાજપને કાઉન્ટર કરવું હશે તો પાટીદારોના સાથ જરૂરી છે. ઇંદિરા ગાંધીના સમયમાં પાટીદારોની અવગણના કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા માધવસિંહ સોલંકી તે વખતે KHAM થિયરી લઇને આવ્યા હતા, જેમાં પાટીદાર સમાજ સામેલ નહોતો. આને કારણે પાટીદારો ભાજપ તરફ વળી ગયા.ગુજરાતમાં પાટીદાર સમાજનું રાજકારણમાં જબરદસ્ત વર્ચસ્વ છે. ભાજપે અત્યાર સુધી એવો જ પ્રચાર કર્યો કે કોંગ્રેસ સરદારની અવગણના કરે છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.