શું કોગ્રેસ ગુજરાતમાં સરદારને ચહેરો બનાવીને પાટીદારોને ખેંચવા માંગે છે?

ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ કોંગ્રેસનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. રાજકારણના જાણકારોનું કહેવું છે કે કોંગ્રેસ સરદાર પટેલના નામનો ઉપયોગ કરીને ગુજરાતમાં પાટીદાર સમાજને પોતાના તરફ ખેંચવા માંગે છે. 2 દિવસના અધિવેશનમાં આખું ફોકસ માત્ર સરદાર વલ્લભભાઇ પટેલ પર જ હતું.

કોંગ્રેસને હવે સમજ પડી ગઇ છે કે, ગુજરાતમાં ભાજપને કાઉન્ટર કરવું હશે તો પાટીદારોના સાથ જરૂરી છે. ઇંદિરા ગાંધીના સમયમાં પાટીદારોની અવગણના કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા માધવસિંહ સોલંકી તે વખતે KHAM થિયરી લઇને આવ્યા હતા, જેમાં પાટીદાર સમાજ સામેલ નહોતો. આને કારણે પાટીદારો ભાજપ તરફ વળી ગયા.ગુજરાતમાં પાટીદાર સમાજનું રાજકારણમાં જબરદસ્ત વર્ચસ્વ છે. ભાજપે અત્યાર સુધી એવો જ પ્રચાર કર્યો કે કોંગ્રેસ સરદારની અવગણના કરે છે.

About The Author

Related Posts

Top News

AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત...
Gujarat 
AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

(ઉત્કર્ષ પટેલ)  આપણો દેશ ભારત અનેક પ્રકારની તડકી છાયડી જોયા પછી આજે સ્વતંત્ર હોવાના ગર્વ અને વિકસિત ભારતના વિચારો સાથે...
Opinion 
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

(ઉત્કર્ષ પટેલ) આજના ઝડપી અને તણાવભર્યા યુગમાં જ્યાં યુવાનોનું જીવન સ્ક્રીન, સ્પર્ધા અને અનિયમિતતાથી ભરેલું છે ત્યાં એક અદભૂત પરિવર્તન...
Opinion 
અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં વિજયના રથ પર અગ્રેસર થઇ રહી છે. ટીમ ત્રણેય ગ્રુપ સ્ટેજ મેચ જીતીને...
Sports 
શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.