ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કરનાર સરફરાઝના પિતાને આનંદ મહિન્દ્રાએ આપી મોટી ભેટ

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે અત્યારે રાજકોટમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે અને આ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરનાર સરફરાઝ ખાને પહેલી જ મેચમાં 62 રન ફટકારીને અનેક લોકોની પ્રસંશા મેળવી છે. હવે દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ઓટોમોબાઇલ જાયન્ટ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સરફારઝની બેટીંગથી પ્રભાવિત થઇને તેના પિતા માટે એક મોટી ભેટની જાહેરાત કરી છે.

આનંદ મહિન્દ્રાએ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે, હિમંત નહીં છોડતો બસ. સખત મહેનત, ધૈય અને હિંમત એ એક પિતા માટે એક બાળકને પ્રેરણા આપવા માટે આનાથી શ્રેષ્ઠ ગુણ કયો હોય શકે? એક પ્રેરણાદાયક માતા-પિતા હોવાના નાતે મારું સૌભાગ્ય અને સન્માન હશે કે નૌશાદ ખાન થારની ભેટ સ્વીકારે.

નૌશાદ ખાન સરફરાઝના પિતા છે. સરફરાઝે ઇંગ્લેંડ સામેની ટેસ્ટમેચમાં 48 બોલમાં 62 રન માર્યા હતા, પરંતુ એક ભૂલને કારણે તે રનઆઉટ થઇ ગયો હતો.

About The Author

Top News

પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપના સેમીફાઇનલ માટે ક્વોલિફાય થઇ શકી નથી. ટીમ શ્રીલંકામાંથી પોટલા બાંધી ચૂકી છે. પાકિસ્તાનના નિરાશાજનક...
Sports 
પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 05-03-2026 વાર - ગુરુવાર મેષ - નવી વસ્તુઓ જાણવાની અને શીખવાની રુચિ રહે, ધન લાભ મેળવવામાં મોડુ થઈ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.