ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કરનાર સરફરાઝના પિતાને આનંદ મહિન્દ્રાએ આપી મોટી ભેટ

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે અત્યારે રાજકોટમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે અને આ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરનાર સરફરાઝ ખાને પહેલી જ મેચમાં 62 રન ફટકારીને અનેક લોકોની પ્રસંશા મેળવી છે. હવે દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ઓટોમોબાઇલ જાયન્ટ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સરફારઝની બેટીંગથી પ્રભાવિત થઇને તેના પિતા માટે એક મોટી ભેટની જાહેરાત કરી છે.

આનંદ મહિન્દ્રાએ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે, હિમંત નહીં છોડતો બસ. સખત મહેનત, ધૈય અને હિંમત એ એક પિતા માટે એક બાળકને પ્રેરણા આપવા માટે આનાથી શ્રેષ્ઠ ગુણ કયો હોય શકે? એક પ્રેરણાદાયક માતા-પિતા હોવાના નાતે મારું સૌભાગ્ય અને સન્માન હશે કે નૌશાદ ખાન થારની ભેટ સ્વીકારે.

નૌશાદ ખાન સરફરાઝના પિતા છે. સરફરાઝે ઇંગ્લેંડ સામેની ટેસ્ટમેચમાં 48 બોલમાં 62 રન માર્યા હતા, પરંતુ એક ભૂલને કારણે તે રનઆઉટ થઇ ગયો હતો.

Top News

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.